SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩૪ ) સુભાષિત-પદ્ય-રત્નાકર જે બદલો લેવા માટે અથવા કોઈ પણ પ્રકારના ફળને ઉદ્દેશીને અથવા તે કલેશપૂર્વક દાન દેવામાં આવે તેને રાજસિક દાન કર્યું છે. ૪૩. તામસિક દાન – अदेशकाले यद् दानमपात्रेभ्यश्च दीयते । असत्कृतमवज्ञातं, तद् दानं तामसं स्मृतम् ॥ ४४ ॥ પાર્શ્વનાથવરિત્ર (વ), ન ૬, રહો ૪૬ (.વિ. ) દેશકાળ જોયા વગર, અપાત્રને, સત્કાર વગર અથવા તિરસ્કારપૂર્વક જે દાન અપાય તે તામસિક દાન કહેવાય છે. ૪૪. અદત્ત દાન – अदत्तं तु भयक्रोधशोकवेगरुजान्वितैः ।। तथोत्कोचपरीहासव्यत्यासच्छलयोगतः ।।४५ ।। बालमूढास्वतंत्रातमत्तोन्मत्तापवर्जितम् ।। कर्ता ममेदं कर्मेति, प्रतिलोभेच्छया च यत् ॥४६॥ अपात्रे पात्रमित्युक्ने, कार्ये वा धर्मसंहिते । यहत्तं स्यादविज्ञानाददत्तमिति तत्स्मृतम् ॥ ४७ ।। શહ. અદત્ત-દાન દીધેલ છતાં નહીં દીધેલ બરાબર, અર્થાત્ પાછું લઈ શકાય તેવું દાન આ પ્રમાણે જાણવું –જે દાન ભય, ક્રોધ, શેક, આવેશ કે રોગથી યુક્ત માણસે આપ્યું હોય; તેમજ અડચણ દૂર કરવા માટે, મશ્કરીમાં, બદલાની ઈચ્છાથી કે કપટમાં ફસાઈને આપ્યું હોય; બાળક, મૂઢ, પર
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy