________________
(૧૨૯૦)
સુભાષિત-પદ્મ-રત્નાકર
ઉદ્યોગને વિષે દરિદ્રપણું નથી ( ઉદ્યોગ કરવાથી અવશ્ય ધનપ્રાપ્તિ થાય છે), જાપ કરવાથી પાપ લાગતું નથી, મૌન ધારણ કરવાથી કજિયા થતે નથી અને જાગતા માણસને ભય હોતા નથી. ૯.
9
दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् । અજ્ઞાનનાશિની પ્રજ્ઞા, માત્રના મય(૨)શિની || ૨૦ ||
વૃદ્ધ પાળયનીતિ, ૨૦ ૧, ર।૦ ૨૨.
દાન દેવાથી દારિદ્રચના ( પરભવમાં ) નાશ થાય છે, શીલ પાળવાથી ક્રુતિનો નાશ થાય છે, બુદ્ધિ અજ્ઞાનના નાશ કરે છે, અને ભાવના ભયના ( ભવના )નાશ કરે છે. ૧૦. કાણુ શાથી પ્રસન્ન થાયઃ—
तुष्यन्ति भोजनैर्विप्रा मयूरा घनगर्जितैः ।
માધવ: વરાત્યાળ, વજાઃ પવિપત્તિમઃ ॥ ૨ ॥ રાત્રિ, પૂર્વમાન, 1૦ ૭૭,
બ્રાહ્મણેા ભેાજનવડે પ્રસન્ન થાય છે, મેર મેઘની ગર્જનાથી પ્રસન્ન થાય છે, સાધુએ બીજાના કલ્યાણુથી પ્રસન્ન થાય છે અને ખળ પુરુષા બીજની વિપત્તિથી પ્રસન્ન થાય છે. ૧૧. વિનાશ અટકાવવાનાં સાધના—
ભીને: સહ સમ્પર્ક, હિત: સહ મિત્રતામ્ | ज्ञातिमिव समं मेलं, कुर्वाणो न विनश्यति ॥ १२ ॥ જે માણસ કુલીનની સાથે સંબધ કરતા હોય, પડિતે