SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૯૦) સુભાષિત-પદ્મ-રત્નાકર ઉદ્યોગને વિષે દરિદ્રપણું નથી ( ઉદ્યોગ કરવાથી અવશ્ય ધનપ્રાપ્તિ થાય છે), જાપ કરવાથી પાપ લાગતું નથી, મૌન ધારણ કરવાથી કજિયા થતે નથી અને જાગતા માણસને ભય હોતા નથી. ૯. 9 दारिद्र्यनाशनं दानं शीलं दुर्गतिनाशनम् । અજ્ઞાનનાશિની પ્રજ્ઞા, માત્રના મય(૨)શિની || ૨૦ || વૃદ્ધ પાળયનીતિ, ૨૦ ૧, ર।૦ ૨૨. દાન દેવાથી દારિદ્રચના ( પરભવમાં ) નાશ થાય છે, શીલ પાળવાથી ક્રુતિનો નાશ થાય છે, બુદ્ધિ અજ્ઞાનના નાશ કરે છે, અને ભાવના ભયના ( ભવના )નાશ કરે છે. ૧૦. કાણુ શાથી પ્રસન્ન થાયઃ— तुष्यन्ति भोजनैर्विप्रा मयूरा घनगर्जितैः । માધવ: વરાત્યાળ, વજાઃ પવિપત્તિમઃ ॥ ૨ ॥ રાત્રિ, પૂર્વમાન, 1૦ ૭૭, બ્રાહ્મણેા ભેાજનવડે પ્રસન્ન થાય છે, મેર મેઘની ગર્જનાથી પ્રસન્ન થાય છે, સાધુએ બીજાના કલ્યાણુથી પ્રસન્ન થાય છે અને ખળ પુરુષા બીજની વિપત્તિથી પ્રસન્ન થાય છે. ૧૧. વિનાશ અટકાવવાનાં સાધના— ભીને: સહ સમ્પર્ક, હિત: સહ મિત્રતામ્ | ज्ञातिमिव समं मेलं, कुर्वाणो न विनश्यति ॥ १२ ॥ જે માણસ કુલીનની સાથે સંબધ કરતા હોય, પડિતે
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy