________________
(૧૩૧૧ )
“ જે થવાનું નથી તે નથી જ થવાનુ, અને જે થવાનુ તે અવશ્ય થશે જ” એવું ( એવા વિચારનું) ચિતાના ઝેરને હણુનારું ઔષધ, (હે જીવ, ) શા માટે નથી પીતા ? ( અર્થાત આ પ્રમાણે સમજનારને ચિંતા દુઃખ નથી આપતી.) ૧૬. अवश्यम्भाविभावानां प्रतीकारो भवेद् यदि । તવા ટુલૅર્ન સિન્થેન, નરામયુધિષ્ઠિઃ || ૧૭ || નૈધ, સર્વ ૮, ૉ. જો કદાચ અવશ્ય થવાના ભાવેશ બનાવાના પ્રતીકારઉપાય હાત તે નળ રામ અને યુધિષ્ઠિર વગેરે (ઉત્તમ પુરુષા) દુઃખ પામત નહીં. ૧૭.
ભાગ્ય
यच्चिन्तितं तदिह दूरतरं प्रयाति,
यच्चतमा न गणितं तदिहाभ्युपैति । प्रातर्भवामि वसुधाधिपचक्रवर्ती,
सोsहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥। १८. ।। આધ્યાત્મિત્તમાયળ, લદ્દાર, ૦ ૨, ′૦ ૮૮.
(રામચંદ્રજી મનમાં વિચાર કરે છે કે ) જે કાય મનમાં ચિ ંતવ્યુ હોય તે અત્યંત દૂર જાય છે, અને જેને મનમાં વિચાર સરખા પણ કર્યાં ન હાય તે તત્કાળ પ્રાપ્ત થાય છે. જેમકે જે હું પાતે જ પ્રાતઃકાળે પૃથ્વીને સ્વામી ચક્રવર્તી થવાના હતા, તે જ હું (રામચદ્ર ) સાંજે જટાધારી તપસ્વી થઇ વનમાં જાઉં છું. ૧૮.
भवितव्यं यथा येन, न तद्भवति चान्यथा ।
नीयते तेन मार्गेण, स्वयं वा तत्र गच्छति ॥ १९ ॥ મજ્જામાત, શાન્તિર્વ, અ૦ ૪૭, ૉ રૂર.