________________
( ૧૪૩૮ )
સુભાષિત-પત્ન–રત્નાકર
તે। મન, વચન અને કાયારૂપ ) ત્રણ અધિષ્ઠાનવાળા પ્રાણીનુ પ્રવતક છે એમ જાણવું. ૫૫.
મનશુદ્ધિનુ મહત્ત્વઃ
saadi नित्यमश्नतामपि श्रद्धया ।
मनः शुद्धया भवेद् धर्मस्तपसाऽपि न तां विना ॥ ५६ ॥ પાર્શ્વનાથસરિત્ર (વર્ષ), સર્ન રૂ, ૉ૦ ૨૧ર.
ભલે ઘરમાં રહેતા હાય અને શ્રધ્ધાપૂર્વક ભાજન કરતા હાય તાપણુ મનશુદ્ધિ હેાય તેા ધમ થાય છે. અને જો મનશુદ્ધિ ન હેાય તે તપ કરવા છતાં પણ ધમ નથી થતા. ૫૬. મન જાણવાના ઉપાયઃ—
आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारेण गृह्यतेऽन्तर्गतं मनः ॥ ५७ ॥
જૈનપજ્જતન્ત્ર, પૃ૦ ૭૮, ૧૦ ૨૨.
આકારવડે, ઇંગિતવડે, ગતિવડે, ચેષ્ટાવડે, ખેાલવાવર્ડ અને નેત્ર તથા મુખના વિકારવડે મનુષ્યની અંદર રહેલું મન— મનના વિચારા, ઇચ્છા .વગેરે ગ્રહણ કરાય છે-જાણી શકાય
૫૭.
છે.
મનની અસ્થિરતાઃ
।
शोके विवेके तु कदाचिदेव, भोगेऽन्यदा योगवियोगमार्गे । ધર્મડનિમતેષ્વવિદ્રવ તેવુ, યતિ જેતશ્રવરું હાળાવ્ દ્વી (!)૧૮
मुनि हिमांशुविजय.