SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૩૮ ) સુભાષિત-પત્ન–રત્નાકર તે। મન, વચન અને કાયારૂપ ) ત્રણ અધિષ્ઠાનવાળા પ્રાણીનુ પ્રવતક છે એમ જાણવું. ૫૫. મનશુદ્ધિનુ મહત્ત્વઃ saadi नित्यमश्नतामपि श्रद्धया । मनः शुद्धया भवेद् धर्मस्तपसाऽपि न तां विना ॥ ५६ ॥ પાર્શ્વનાથસરિત્ર (વર્ષ), સર્ન રૂ, ૉ૦ ૨૧ર. ભલે ઘરમાં રહેતા હાય અને શ્રધ્ધાપૂર્વક ભાજન કરતા હાય તાપણુ મનશુદ્ધિ હેાય તેા ધમ થાય છે. અને જો મનશુદ્ધિ ન હેાય તે તપ કરવા છતાં પણ ધમ નથી થતા. ૫૬. મન જાણવાના ઉપાયઃ— आकारैरिङ्गितैर्गत्या, चेष्टया भाषणेन च । नेत्रवक्त्रविकारेण गृह्यतेऽन्तर्गतं मनः ॥ ५७ ॥ જૈનપજ્જતન્ત્ર, પૃ૦ ૭૮, ૧૦ ૨૨. આકારવડે, ઇંગિતવડે, ગતિવડે, ચેષ્ટાવડે, ખેાલવાવર્ડ અને નેત્ર તથા મુખના વિકારવડે મનુષ્યની અંદર રહેલું મન— મનના વિચારા, ઇચ્છા .વગેરે ગ્રહણ કરાય છે-જાણી શકાય ૫૭. છે. મનની અસ્થિરતાઃ । शोके विवेके तु कदाचिदेव, भोगेऽन्यदा योगवियोगमार्गे । ધર્મડનિમતેષ્વવિદ્રવ તેવુ, યતિ જેતશ્રવરું હાળાવ્ દ્વી (!)૧૮ मुनि हिमांशुविजय.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy