SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વ્રુદ્ધિ (૨૦૨) B બુદ્ધિનું લક્ષણઃ— अनारम्भो हि कार्याणां प्रथमं बुद्धिलक्षणम् । आरब्धस्यान्तगमनं, द्वितीयं बुद्धिलक्षणम् ॥ १ ॥ पञ्चतन्त्र, पृ० ९७, ० ११४* કાઈ પણ કાર્યના આરબ ન કરવા એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે, અને જો કાર્યના આરભ કર્યો તે। પછી તેના પાર લાવવા-એ કાર્ય પૂરું કરવું એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. ૧. બુદ્ધિના મહિમા — પ્રજ્ઞાાના સદ્દા સેવ્યા, પુરુષેન મુસાવા | હૈયોષાવૈયતવા, ચા રસ્તા સર્વેક્ષ્મણિ ॥ ૨ ॥ તથામૃત, ો . જે બુદ્ધિરૂપી શ્રી સુખને આપનારી, તજવા ચેાગ્ય અને ગ્રહણ કરવા ચેાગ્ય તત્ત્વને જાણનારી તથા સર્વ શુભ કાર્યમાં આસક્ત છે તે બુદ્ધિરૂપી સ્ત્રીને પુરુષે સદા સેવવી. ૨. प्रज्ञालाभात् परो लाभो न कश्चिदिह विद्यते । प्रज्ञावान् सुखमाप्नोति, पुमानिह परत्र च ॥ ३ ॥ હાલનુ થ, અ૦ ૨૫, જો૦ ૨. આ જગતમાં બુદ્ધિના લાભથી બીજો કાઇ માટા તાલ
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy