SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિ ( ૧૨૪૩) જેનું મન દુઃખને વિશે ઉદ્વેગ પામતું ન હોય, સુખને વિષે જેને ઈચ્છા ન હોય, તથા જેના રાગ, ભય અને કોષ નાશ પામ્યા હોય તેવા મુનિ સ્થિતધી-થિરબુદ્ધિવાળા કહેવાય છે. ૬. यः सर्वत्रानमिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम् । नामिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ॥ ७॥ માતા , આ૦ ૨, ૧૭ સર્વત્ર રાગરહિત એવા જે (મુનિ) તે તે શુભ કે અશુને પામીને પણ આનંદ પામતા નથી તથા હેડ પામતા નથી તેની બુદ્ધિ પ્રતિષ્ઠિત-રિથર કહેવાય છે. ૭. સાત્વિક બુદ્ધિ प्रवृत्तिं च निवृत्ति च, कार्याकार्य भयामये । बन्धं मोक्षं च या वेत्ति, बुद्धिः सा पार्थ । सात्त्विकी ॥८॥ મજાવતા , આ૦ ૨૮, ગણો. રૂ. પ્રવૃત્તિને, નિવૃત્તિને, કાયને, અકાર્યને, ભયને, અભયને, બંધને અને મને જે બુદ્ધિ જાણી શકે છે, તે બુદિ અજુન ! સાત્તિવકી (સત્વગુણવાળી છે.) કહેવાય છે. ૮. રાજસી બુદ્ધિ – पया धर्ममधर्म च, कार्य पाकार्यमेव च । સાથી કામાવિ, પુદ્ધિઃ સી પાર્થ! સરસી II II માણીતા, ૦૨૮, પણ પ.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy