________________
( ૧૨૪૪) સુભાષિત-પ-રત્નાકર
હે અન! જે બુદ્ધિવડે મનુષ્ય ધમને, અધર્મને, કાયને તથા અકાયને યથાર્થ રીતે જાણે નહીં તે બુદ્ધિને રાજસી કહી છે. ૯. તામસી બુદ્ધિ –
अधर्म धर्ममिति या, मन्यते तमसाऽऽवृता । સર્વાર્થી વિપરીત, જુદ્ધિઃ સા ! તામસી ૨૦
માવીતા, ૦ ૨૮, જો રૂ તમોગુણુ(અજ્ઞાન) થી વ્યાપ્ત થયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ માને છે, અને સર્વ પદાર્થોને વિપરીત માને છે, તે બુદ્ધિ હે અર્જુન ! તામસી કહેવાય છે. ૧૦. અભ્યાસ મહિમા –
अम्यासेन क्रियाः सर्वा अभ्यासात् सकलाः कलाः । अभ्यासाद् ध्यानमोनादि, किमभ्यासस्य दुष्करम् १ ॥११॥
શ્રાવિધિ, વૃ૦ ૨૮. (સામાન્ય ત• )* અભ્યાસથી સઘળી ક્રિયા સધાય છે, અભ્યાસથી સમગ્ર કળાએ સધાય છે અને અભ્યાસથી ધ્યાન, મૌન વગેરે સધાય છે. અભ્યાસને શું દુષ્કર છે? (અભ્યાસથી સર્વ સિદ્ધ થાય છે.) ૧૧. બુદ્ધિની પરીક્ષા --
मन्त्रिणां मित्रसन्धाने, भिषजां साबिपातिके । कर्मणि व्यज्यते प्रज्ञा, स्वस्थे को वान पण्डितः१ ॥१२॥
હિતોપદેરા, વિદ્યા, રસો. શરદ ભેદ થયેલાની સાથે સંધિ કરવાના કાર્યમાં મંત્રીઓની