________________
( ૧૨૫ ) બુદ્ધિની પરીક્ષા થાય છે, અને સંન્નિપાતને વર આવ્યો હેય-ત્રિદોષ થયો હોય ત્યારે વિદ્યાની પરીક્ષા થાય છે. બાકી વસ્થપણાને વિષે કોણ પંડિત ન હોય? (કાંઈ પણ મુશ્કેલીનું કાય ન હોય ત્યારે તે સૌ કઈ પંડિત હોય છે.) ૧૨. બુદ્ધિ અને શાસ્ત્ર –
यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किम् ? । ટોચનાખ્યાં વિહીન, ઇઃ રિં રિતિ? શરૂ I
દાળનેતિ શ૦ ૨૦, ગો૨. જે મનુષ્યને પિતામાં જ બુદ્ધિ ન હોય તે મનુષ્યને શાસ્ત્ર શું ઉપકાર કરી શકે? (કાંઈ પણ ન કરે.) જેમકે નેત્રો રહિત ( અંધ) માણસને પણ શું ઉપકાર કરી શકશે? (અંધની પાસે અરિસો કશા કામને નથી.) ૧૩. વિનાશકાળે વિપરીત બુદ્ધિ – न निर्मिता केन न दृष्टपूर्वा, न श्रूयते हेममयी कुरङ्गी । તથs તૃષ્ણા રઘુનનય, વિનાશ વિપરીતશુદ્ધિદાણા
શમાા, માવા, વૃ૦ દં* સુવર્ણમય મૃગલી કેઈએ બનાવી નથી, કેઈએ પૂર્વે જોઈ નથી, તેમ જ કેઈએ સાંભળી પણ નથી; પણ રામચંદ્રને તેની ઈચ્છા થઈ. ( ગ્ય જ છે કે) વિનાશકાળે-આપત્તિને સમયે બુદ્ધિ પણ વિપરીત જ થાય છે. ૧૪. असम्भवं हेममृगस्य जन्म, तथापि रामो लुलुमे मृगाय । प्रायः समापनविपत्तिकाले, धियोऽपि पुंसां मलिनीभवन्ति ।१५।
હિતોશ, વિરામ, રોગ ૨૮