________________
COCA POOD
શા (૧૧૭
:: :::::::::::: શંકાથી સિદ્ધિ ન થાય— संशेरते ये मनुजाः सदैव, सर्वत्र लोकेषु पदे पदे ते । सिद्धि लभन्ते न कदाऽपि काले, सुनिश्चितस्तु प्रलमेत सिद्धिम्।।१॥
ધર્મવિચામાઢા, ૦ ૪. જે મનુષ્ય ડગલે ને પગલે સંશય-શંકા-વહેમ રાખે છે તેઓ કદી પણ કઈ જાતની સિદ્ધિ (સફલતા)ને મેળવી શકતા નથી. જે મક્કમ વિચારના વ્યવસ્થિત મનુષ્ય હોય છે તેઓ જ જગતમાં સફળતા મેળવી શકે છે. ૧. શકાથી નુકસાન –
સત્તાધાનશ્વ, સંશયામાં વિનશ્યતિ | नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥२॥
માવીતા, ૦ ૪, ૭૦ ૪૦. અજ્ઞાની અને શ્રદ્ધા વગરનો એ સંશય-શંકાથી ભરેલે આત્મા (પ્રાણી) નાશ પામે છે. (વળી) શંકાથી ભરેલાને આ લેક કે પરલેકમાં સુખ મળતું નથી. ૨.