SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સામુદ્રિક શાસ્ત્ર (૧૨૬૭) કીતિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તથા જમણા અંગુઠામાં જવ હેય તે તેને જન્મ શુકલ પક્ષમાં છે એમ જાણવું. ૩૬ अगुष्ठोदरमध्यस्तु, यवो यस्य विराजते । उत्पन्नभक्ष्यभोगी च, स नरः सुखमेधते ॥ ३७॥ પાર્શ્વનાથas (નવ), g૦ ૨૨, કો. ૨. (૩૦૦) અંગુઠાના ઉદર મધ્યે ઉપલા પર્વમાં જેને જવને આકાર હોય તે મનુષ્ય જાતે ભજન અને ભેગને ઉત્પન્ન કરી સુખને પામે છે. ૩૭. આવર્ત સંબંધી વિચાર– अवतों दक्षिणे भागे, दक्षिणः शुभकुन्नृणाम् । વાનો વાડિિના, વિનવ્યત્વે તુ મધ્યમ | ૨૮ વિવિછાર, ઝાર ૧, ૦ ૨૮. પુરુષની જમણી બાજુએ દક્ષિણાવર્ત—જમણા આવતવાળે ભમરો હોય તે તે શુભકારક છે, અને ડાબા ભાગે ડાબે આવતું હોય તો તે અત્યંત નિંદવાલાયક છે. તથા જે જમણી બાજુએ ડાબે આવત અને ડાબી બાજુએ જમણે આવતું હોય તે તે મધ્યમ વણ. ૩૮. નખ સંબંધી વિચાર – ઉમરાગ્રતા મળ્યા, સનિષાઃ સૌથવાયા शूर्पाकारा रुक्षभग्ना वक्राः श्वेताश्च दुःखदाः ॥ ३९ ॥ વાર્શ્વનાપારિક (ના), પૃ. ૨૪૮, પો(૪૦ ૦ )*
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy