SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૮૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર રાજાઓએ, રાજકુમારેએ, પ્રધાન પુરુષોએ અને બીજા પણ સેવા-નોકરી કરનારા પુરુષો એ નીતિનું વિવેચન સેવવા લાયક છે, કેમકે તેના સેવનથી કંઈ પણ વખત પ્રમાદ થતું નથી. શત્રુ હણવાને ઉદ્યમી થયે હોય તે વખતે તે શત્રુના આયુધને નીતિ જ કુંઠિત કરે છે, તથા નીતિ જાણનારાના હાથમાં તેની બુદ્ધિ જ શસ્ત્ર વિનાના આયુધરૂપ થાય છે. ૪. નીતિ શિખવાનાં સાધને– परिणतजनसेवा सङ्गतिः सज्जनानां, ___ कविगुरुमनुशास्त्रावेक्षणं सभ्यगोष्ठी । नृपसदसि नितान्तासत्तिरध्यात्मचिन्ता, गुरुनगरनिवासः कारणं नीतिवित्तेः ॥५॥ ઉનનતિશતા, (કાવ્યમાત્રા, પુર ૨૨), જજો. ૮, વૃદ્ધ જનેની સેવા કરવી, સજજનેનો સંગ કરે, શુક્રાચાર્ય, બૃહસ્પતિ અને મનુનાં રચેલાં શાસ્ત્ર વાંચવાં, સભ્ય અને સાથે ગેઝી-વાતચીત કરવી, રાજસભામાં જવાની અત્યંત આસક્તિ-પ્રીતિ રાખવી, આત્મતત્વની ચિંતા કરવીવિચાર કરવો, તથા ગુરુરૂપી નગરમાં અથવા મોટા શહેરમાં નિવાસ કરેઃ આ સર્વે નીતિનું જ્ઞાન મેળવવાનાં કારણે છે. (આ સર્વ કરવાથી નીતિજ્ઞાન પ્રાપ્ત થાય છે. ) ૫. ચતુરાઇનાં કારણે – देशाटनं पण्डितमित्रता च, पणाङ्गना राजसमाप्रवेशः। अनेकशास्त्रार्थविलोकनं च, चातुर्यमूलानि भवन्ति पञ्च ॥६॥ પરેશતળી , પૂ૦ ૨૬૭. (૧૦ વિ૦ )*
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy