________________
મરણુ
( ૧૩૫૧ )
માટે અરિસે જોવાય છે-અરિસામાં પેાતાનુ મુખ જોવાય છે. તેમાં જો શરીર મસ્તકરહિત જેવામાં આવે તે પંદરમે દિવસે મરણ થાય છે. ૧૬.
स्नातस्य विकृता छाया, दन्तघर्षः परस्परम् । देहे च शवगन्धश्चेन्मृत्युस्तद्दिवसत्रये ॥ १७ ॥
વિવશ્વવિહાર, ઉડ્ડાસ ૨, ło ૨૦.
સ્નાન કર્યો પછી જે શરીરની છાયા વિકારવાળી– વિકરાળ દેખાય, દાંતાનું પરસ્પર ઘષ ણુ-ઘસાવું થાય, અને શરીરને વિષે શબની જેવા દુર્ગંધ આવે, તો ત્રણ દિવસમાં તેનું મરણ થાય છે. ૧૭.
स्नातमात्रस्य चेच्छोषो वक्षस्यङ्घ्रिद्वयेऽपि च । છે વિને સા જ્ઞેય, શ્રૃત્વ નાત્ર સંશય: ।।૨૮।। વિયે વહાલ, ઉડ્ડાસ ૨, જો૦ ૨. સ્નાન કર્યા પછી તરત જ જો છાતી અને અન્ને પગ સુકાઈ જાય, તેા છેૢ દિવસે તેનું મરણ થાય એમ જાણવું, તેમાં સંશય નથી. ૧૮.
कृष्णरक्ताम्बरां नारीं, कृष्णरक्तानुलेपिताम् । અવવૃત્તિ ય: ને, તત્વ મૃત્યું સમાવિશેત ।। ૨ ।। રત્નકથા, ૉ. જી.
લાલ રંગના વસ
જે પુરુષ સ્વપ્નમાં કાળા અને પહેરેલી, તથા કાળા અને લાલ રંગના પદાર્થથી વિલેપન કરાયેલી નુ આલિંગન કરે તેનું મચ્છુ થાય. ૧૯.