________________
( ૧૪૩૬)
સુભાષિત-પદ્ય–રત્નાકર
ઉત્પન્ન થાય છે. (અને) મનુષ્યેાની ઉત્તમ, મધ્યમ અને અધમ
ગતિ કમથી ઉત્પન્ન થાય છે. ૪૯.
कर्मणा बध्यते जन्तुर्विद्यया च विमुच्यते ।
तस्मात् कर्म न कुर्वन्ति, यतयः पारदर्शिनः ॥ ५० ॥
કુર્મજુરાન, ૫ ૨, અધ્યાય. ૮, જો રૂ
પ્રાણી કમથી અંધન પામે છે અને વિદ્યાથી મુકત થાય છે, માટે પારદશી ચેાગી પુરુષા કર્મ આચરતા નથી. ૫૦.
માનસિક ક–
परद्रव्येष्वभिध्यानं, मनसाऽनिष्टचिन्तनम् | वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ ५१ ॥
માનવધર્મશાસ્ત્ર, ગાય ૨૨, શ્લોક ૧.
પારકાના ધનના વિચાર કરવેા; (પારકાનું) મનથી ખરાબ ચિ'તવવું અને ખાટો આગ્રહ રાખવા; આ ત્રણ પ્રકારનું માનસિક ક્રમ જાણવું. ૫૧.
વાચિક કઃ–
पारुष्यमनृतं चैत्र, पैशुन्यं चापि सर्वशः ।
असम्बद्धप्रलापश्च, वाङ्मयं स्याच्चतुर्विधम् ॥ ५२ ॥ માનવધર્મના, અધ્યાય ૧૨, ૌદ ૬.
કઠોર વચન, અસત્ય વચન, દરેકની ચાડી ખાવી અને કઈ પણ જાતના સંબંધ વગરના બકવાદઃ આ ચાર પ્રકારનું વાચિક કમ જાણવું, પર.