________________
( ૧૪૨૦) સુભાષિત-પદ્ય-રત્નાકર દયાને ઉપદેશા
कृमिकीटपतङ्गेषु, तृणवृक्षादिकेष्वपि । રયાં સર્વત્ર કુરત, યથSSનિ તથા રે / રૂ .
frદુશણ. કીડા, મકડા અને પતંગને વિશે તથા ઘાસ અને વૃક્ષોને વિશે, એમ બધી જગ્યાએ, પિતાના આત્માની જેમ પારકાને વિશે દયા કરવી જોઈએ. ૩. દયાનું ફળ –
सर्वजीवदयार्थ तु, ये न हिंसन्ति प्राणिनः । निश्चितं धर्मसंयुक्तास्ते नराः स्वर्गगामिनः ॥ ४ ॥
મામાત, શારિતવર્ષ, ૦ ૧૨, ૦ ૮૨. જેઓ જીવદયાની ખાતર પ્રાણિઓની હિંસા કરતા નથી, તે ધર્મશાળી મનુ ચોક્કસ સ્વર્ગે જનારા છે. ૪.
બ્રહ્મચર્ય મહિમા –
ब्रह्मवतरता ये च, विरता वाऽन्ययोषितः । महातेजस्विनस्ते स्युर्वन्द्या दिविषदामपि ॥ ५ ॥
પાર્શ્વનાથar (19), ૨, ૦ ૭૨૬ ( કિ છે) જેઓ બ્રહ્મચર્ય વ્રતમાં મગ્ન અને પર રીઓથી દૂર રહેતા હોય તેઓ અતિ તેજસ્વી અને દેવેને પણ વંદનીય થાય છે. ૫.