________________
અનુપૂર્તિ-શ્લોકે
( ૧૫ )
પરમાત્માની સ્તુતિ –
यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनो बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः । अर्हन्नित्यथ जैनशासनरताः कर्मेति मीमांसकाः, मोऽयं वो विदधातु वाञ्छिनफलं त्रैलोक्यनाथः प्रभुः ।। ७६॥
હનુમન્નાટા શિવભક્તો જેને શિવરૂપે સેવે છે, વેદાંતી જેને બ્રહ્મરૂપે સેવે છે, બૌદ્ધજને જેને બુદ્ધરૂપે માને છે, પ્રમાણને વિષે નિપુણ એવા તૈયાયિકે જેને કર્તારૂપે માને છે, જૈનધર્મના રાગી કે જેને અરિહંતરૂપે માને છે, તથા મીમાંસકે જેને કમરૂપે માને છે; તે આ ત્રણ લેકના પ્રભુ તમને વાંછિત-ઈચ્છિત ફળ આપે ૭૬. જિનપૂજાનો વિધિ–
पद्मासनसमासीनो नासाग्रन्यस्तलोचनः । મોની વસ્ત્રાવૃતાર્થ, જૂનાં લુઝિશિતઃ | ૭૭
શિપિસ્ટાર, ઝાર ૨, શ્લોટ ૧૦. માણસે પદ્માસન (પલાંઠી વાળીને, નાકના અગ્રભાગ ઉપર પિતાની દષ્ટિને સ્થિર કરીને, પોતાનું મેદું વસ્ત્ર (મુખ કેશ) થી બાંધીને અને કંઈ પણ બોલ્યા વગર શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ. ૭૭.