SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૮૬ ) સુભાષિત-પદ્ય-રત્નાકર બીજાનું કાંઈ પણ ધન હરણ કરવું નહીં, થોડું પણ અપ્રિય વચન બોલવું નહીં, પ્રિય છતાં પણ અસત્ય વચન બોલવું નહીં, તથા બીજાના દોષ કહેવા નહીં. ૧૩. केशबहान प्रहारांश्च, शिरस्येतानि वर्जयेत् । નાચત્ર પુત્રશિષ્યાખ્યાં, શિસાથે તાવને મૃત | ૪ | महाभारत, शान्तिपर्व, अ० १९, श्लो० १०३. મસ્તકના કેશ પકડવા નહીં, તથા મસ્તક ઉપર પ્રહાર દેવા નહીં, પુત્ર અને શિષ્યને શિક્ષાને માટે તાડન કરવું, તે સિવાય તાડન કરવું નહિ, એમ કહ્યું છે. ૧૪. न नासिकां विकुष्णीयात, स्वयं नोपानही हरेत् । शिरसा न हरेदारं, न प्रधावेत् प्रवर्षति ॥ १५ ॥ મહામાત, વિપર્વ, ૦ ૨૦, ગો૧૦ નાસિકાને વાંકી કરવી નહીં, પોતે જેડા ઉપાડવા નહીં, મસ્તક પર ભાર વહે નહીં, અને વરસાદ વરસે ત્યારે દેડવું નહીં. ૧૫. स्वप्तव्यं नैव नगेन, न चोच्छिष्टश्च संवसेत् । છો ન રોછીર્ષ, સર્વાલિયાઃ || ૬ || | મામાત, શાન્નિઘર્ષ, બ૦ ૨૧, ર૦ ૨૬ નગ્નપણે સૂવું નહીં, અપવિત્ર હોય તે વસ્ત્ર પહેરવાં નહીં અથવા અપવિત્ર રહેવું નહીં, તથા અપવિત્રપણે મસ્તકને સ્પર્શ કર નહી, કેમકે સવ પ્રાણે મસ્તકને જ આશ્રીને રહ્યા છે. ૧૬.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy