SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૧૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર વેશ્યાઓને સાચે સનેહ હેત નથી, સંપત્તિને સ્થિરતા હોતી નથી, મૂખ જનોને વિવેક હોતો નથી, અને કર્મનો નાશ થતો નથી એટલે ભગવ્યા વિના નાશ થતું નથી. ૮૧. न शैलशृङ्गे कमलं प्ररोहति, ___ न दुर्जनात् क्वापि शुभं प्रवर्तते । न साधवो यान्ति कदापि विक्रियां, यवाः प्रकीर्णा न भवन्ति शालयः ॥ ८२ ॥ નિન પચતા, કૃ૦ , ર૦ ૨૭૮. પર્વતના શિખર ઉપર કમળ ઊગતું નથી, દુર્જન માણસથી કદાપિ શુભ-સારું કાર્ય થતું નથી, પુરુષો કદાપિ વિકારને પામતા નથી, અને જવને વાવવાથી કદાપિ ડાંગર ઊગતી નથી. ૮૨. निःस्पृहो नाधिकारी स्यान्नाकामी मण्डनप्रियः। नाविदग्धः प्रियं ब्रूयात्, स्फुटवक्ता न वञ्चकः ॥८३॥ સિન ઘચતર, જી. ૨૪* જે પૃહા રહિત હોય તે રાજ્યમાં અધિકારી થઈ શકતો નથી, અથવા જે રાજ્યમાં અધિકારી હોય તે સ્પૃહા રહિત હોતો નથી, જે અકામી હોય તેને મંડન–શરીરની શોભા-પ્રિય હેતી નથી, અથવા જેને મંડન પ્રિય હોય છે તે અકામી હેતે. નથી-કામી જ હોય છે મૂર્ખ માણસ પ્રિય વચન બોલી શકતો નથી, અને જે સ્પષ્ટ (સત્ય)વકતા હોય તે ધૂત હેતો નથી. ૮૩. निर्बीजमक्षरं नास्ति, नास्ति मूलमनौषधम् ।
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy