SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીણું ક શ્લોકા ( ૧૪૧૧ ). निर्धना पृथिवी नास्ति, आम्नायाः खलु दुर्लभाः ||८४ ॥ મહામારત, શાન્તિત્ત્વ, ૪૦ ૭૨, 1૦ ૨૨૦. પ કાઈ પણ અક્ષર ખીજ (મંત્ર) રહિત નથી, કેાઈ મૂળિયુ' ઔષધ વિનાનું નથી, તથા પૃથ્વીના કાઇ પણ ભાગ ધન વિનાના નથી, પરંતુ તેના જાણનારા દુલ ભ છે—કાઇક જ હાય છે. ૮૪. ત્યાજ્ય વસ્તુઃ— लोभमूलानि पापानि, रसमूलानि व्याधयः । નેમુહાનિ ૩:વાનિ, શ્રીળિ ચન્ના સુણી મન્ ! ૮૧ ॥ ઉદ્દેશમાહા (માષાન્તર), પૃ૦ ૪૧. (પ્ર.સ.) પાપનું મૂળ લાભ છે, વ્યાષિનુ મૂળ મધુરાદિક રસ છે, અને દુઃખનું મૂળ (કારણ) સ્નેહ છે, તેથી લાભ, રસ અને સ્નેહ એ ત્રણના ત્યાગ કરી તું સુખી થા. ૮૫. तरुदाहोऽतिशीतेन, दुर्भिक्षमतिवर्षणात् । अत्याहारादजीर्ण च, अति सर्वत्र वर्जयेत् ॥ ८६ ॥ પાર્શ્વનાથચરિત્ર ( ઘ ), સર્વ ૨, ો૦ ૨૦૩. અત્યંત શીત પડવાથી વૃક્ષેા ખની જાય છે, અત્યંત વૃષ્ટિ થવાથી દુકાળ થાય છે, અને અત્યંત આહાર કરવાથી અજીણુ થાય છે. તેથી સ કાર્યોંમાં સવ ઠેકાણે અતિના ત્યાગ કરવા ચેાગ્ય છે. ૮૬. अतिदानाद्वलिर्बद्धोऽतिगर्वेण च रावणः । अतिरूपाद्धृता सीता, ह्यति सर्वत्र वर्जयेत् ॥ ८७ ॥ પાર્શ્વનાથચરિત્ર ( નવ ), go ૐ (પ્ર. સ
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy