SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ અનુપૂર્તિ-શ્લોકે ( ૧૪૩૧ ). આ સ્ત્રી કાળ રહેનારી, યૌવન ઈન્દ્રધનુષના જેવું અને પ્રિયજનના નિર્વાહમાં સનેહને રંગ પતંગના જે (અનિત્ય) સમજ. ૩૪. प्रचलज्जलसङ्क्रान्तचन्द्रबिम्बवदग्रहे । नारीमनसि कश्चेतःप्रतिबन्धः सतां भवेत् ॥ ३५ ॥ iાર્શ્વનાથar (a), સને ૨, મો. ૭૪૪ (. છે.) હીળા લેતા પાણીમાં પડેલા ચંદ્રના બિંબની જેમ ગ્રહણ ન કરી શકાય એવા સ્ત્રીના મનમાં સજ્જનોનો કેવો નેહ હોય? (ન હોય). ૩૫. स्वमेन्द्रजालादिषु यद्वदास रोषश्च तोषश्च मुधा पदार्थैः । तथा भवेऽस्मिन् विषयः समस्तैरेवं विभाव्यात्मलयेऽवधेहि।।३६॥ ગામનાકુર, ઋા. ૨૭, જેવી રીતે રૂમ અથવા ઈદ્રજાળ વગેરેમાં પ્રાપ્ત થએલા પદાર્થો પર રેષ કર કે તેષ કરે તે તદન નકામે છે તેવી રીતે આ ભવમાં પ્રાપ્ત થએલા પદાર્થો ઉપર પણ રોષ કર કે તેષ કરે તે નકામે છે, આવી રીતે વિચાર કરીને આત્મસમાધિમાં તત્પર થા. ૩૬. अनादिनिधने द्रव्ये, स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मजन्ति निमज्जन्ति, जलकल्लोलवजले ॥ ३७ ।। ધર્મવિજુ. આદિ અને અંત રહિત એવા દ્રવ્ય(પદાર્થ )ને વિષે દરેક ક્ષણે પિતાના પર્યાયે, જળને વિષે જળના તરંગોની જેમ ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે. (આથી બધું અનિત્ય છે)૩૭.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy