SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક કો ( ૧૩૧ ) હોય અને સત્ય વચનને માટે જ વાણી બાલતા હોય, તેઓ કોને તરી જાય છે–એળગે છે. ૨૮. अमोघा वासरे विधुदमोघं निशि गर्जितम् । अमोघा सज्जना वाणी, अमोघं देवदर्शनम् ॥ २९ ॥ દિવસે વિજળી થાય તે સફળ છે, રાત્રિએ ગુજારવ થાય તે સફળ છે, પુરુષોની વાણી સફળ છે, અને દેવનું દર્શન પણ સફળ છે. ૨૯. નિરર્થક વસ્તુ – अलसस्य कुतो विद्या, अविद्यस कुरो धनम् । अधनस्य कुतो मित्रममित्रस्य कुतो क्सम् ? ॥ ३०॥ ધર્મશew, g૦ ર૩, રહો. ૨. (રે. જા.)* આળસુ માણસને વિદ્યા ક્યાંથી હોય? અવિદ્વાનને ધન ક્યાંથી હોય? ધન રહિતને મિત્ર કયાંથી હોય? અને મિત્રરહિતને બળ કયાંથી હોય? (ન જ હેય.) ૩૦. किं पौरुष रक्षति येन नाईन, किं वा धनं नाजिनाय यत् स्यात् । का सा क्रिया या न हितानुबन्धा, कि जीवितं यद्यशसो विरोधि ॥३१॥ નાગતન્ન, 9 શ્વક, રહો. ૬૭. જેનાથી દુઃખી માણસેનું રક્ષણ થતું ન હોય તે પરાક્રમ શું કામનું? જે યાચક જનના ઉપયોગમાં ન આવતું હોય તે ધન શા કામનું ? જે હિતને અનુબંર કરનારી ન હોય
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy