________________
નીતિ શાસ્ત્ર
(૧૨૯૩) શીધ્ર કરવાનાં કામે –
धर्मारम्भे ऋणच्छेदे, कन्यादाने धनागमे । शत्रुघातेऽग्निरोगे च, कालक्षेपं न कारयेत् ॥ १९ ॥
પ્રતિ મળત્તિ , g૦ ૮૨ (રેગ્રા.). ધમના આરંભમાં, કરજના નાશ કરવામાં, કન્યાદાનમાં, ધનની પ્રાપ્તિમાં, શત્રુના ઘાતમાં તથા અગ્નિ અને રોગના પ્રતિકારમાં વિલંબ કરે નહીં. ૧૯. અસ્થાને સરળતાનું ફળ – वजन्ति ते मूढधियः पराभवं,
भवन्ति मायाविषु ये न मायिनः । प्रविश्य हि नन्ति शठास्तथाविधानसंवृताङ्गामिशिता इवेषवः ॥ २० ॥
રિતાની, સી ૨, ૦ ૩૦ જે પુરુષ માયાવી-કપટી જનેને વિષે માયાવી થતા નથી, તે મૂઢબુદ્ધિવાળા પુરુષો પરાભવ પામે છે; કારણ કે જેમ શત્રુના મૂકેલાં તીક્ષણ બાણે બખ્તરરહિત હૈદ્ધાના શરીરમાં પેસીને તેમને હણે છે, તેમ શઠ પુરુષ તથા પ્રકા૨ના (એટલે માયાવીને વિષે માયાવી ન થનારા) પુરુષોના હૃદયમાં પેસીને તેમને હણે છે. ૨૦. धूर्तेषु मावाविषु दुर्जनेषु, स्वार्थैकनिष्ठेषु विमानितेषु । वर्तेत यः साधुतयास लोके, प्रतायंते मुग्धमतिर्न केन ? ॥२१॥
भामिनीविलास.