________________
અનુપૂર્તિ શ્લોકો ( ૧૪૫૫), નથી; કેમકે કૂતરાએ પોતાના પૂંછડાવડે પરની ખુશામત કરે છે, અને સેવકે તે મસ્તક વડે પરની ખુશામત કરે છે, તેથી સેવકે કૂતરાથી પણ વધારે નીચ છે. ૧૦૩. શસ્ત્ર વગરનો વધ – आज्ञामङ्गो नरेन्द्राणां, गुरूणां मानमर्दनम् । પૃથશય્યાવનારીજા (મર્ઝાકિરવાના)મકાઢવધ દાતા
* શાળાનોત. રાજાની આજ્ઞાનો ભંગ, ગુરૂના માનનું ખંડન અને સ્ત્રીએની જુદી શય્યા અથવા લેકેના મમનું વચનઃ આ સર્વ તેમને શસ્ત્ર રહિત વધ કહેવાય છે. ૧૦૪.
ગૃહસ્થાને સામાન્ય ધર્મ
स्वेषु दारेषु सन्तोषः, शौचं नित्यानसूयता । आत्मज्ञानं तितिक्षा च, धर्माः साधारणा नृप ॥१०५।। आनृशंस्यमहिंसा चाप्रमादः संविभागिता । શ્રાદ્ધતિથે , સત્યમોધ વ ર ૨૦ પદ
મામાત, શાન્તિપર્વ, અદાચ રૂ. પિતાની પત્નીમાં સંતોષ, પવિત્રતા, કદી પણ ઈર્ષ્યા નહી કરવાપણું, આત્માનું જ્ઞાન, ત્યાગની ભાવના, દયાળુપણું, અહિંસા, ઉદ્યમ, સેવા-સુશ્રષા, શ્રદ્ધા, પરોણાગત, સત્ય અને અક્રોધ આ, હે રાજા, (ગૃહથિાના) સાધારણ ધર્મ છે. ૧૦૫-૧૦૬.