________________
( ૧૨૧૨ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
अर्थस्योपार्जने यत्नः, कार्य एव विपश्चिता । तत्संसिद्धौ हि सिध्यन्ति, धर्मकामादयो नृप ! ॥ ३ ॥
મદામાત્ત, વીરપર્વ, મ રૂર, ૦ ૨૨, પંડિત પુરુષે ધન ઉપાર્જન કરવા માટે યત્ન કરે, કેમકે ધનની સિદ્ધિ-પ્રાપ્તિ થવાથી હે રાજા ! ધર્મ અને કામ વગેરે (પુરુષાર્થો) સિદ્ધ થાય છે. ૩. यस्यास्ति वित्तं स नरः कुलीनः,म पण्डितः म श्रुतिमान गुणज्ञः । स एव वक्ता १ च दर्शनीयः, सर्वे गुणाः काञ्चनमाश्रयन्ते ॥४॥
નીતિશતક ( મતરિ ), ૦રૂર. જેની પાસે ધન છે તે જ માણસ કુલીન કહેવાય છે, તે જ પંડિત કહેવાય છે, તે જ શાસ્ત્રવાળો-શાસ્ત્રજ્ઞ કહેવાય છે, તે જ ગુણને જાણનાર કહેવાય છે, તે જ વક્તા કહેવાય છે અને તે જ દર્શન કરવા લાયક-મનહર કહેવાય છે; (કારણ કે) સર્વ ગુણે કાંચનને આશ્રીને રહે છે. ૪.
अर्थार्थी जीवलोकोऽयं, स्मशानमपि सेवते । जनेतारमपि त्यक्त्वा, निःस्वा गच्छति दूरतः ॥ ५ ॥
gonયનાથા, કૃ૦ ૨, ગઢો રણધનનો અથી આ જીવલેક (મનુષ્ય) સ્મશાનને પણ સેવે છે, અને નિર્ધન માણસ ધનને માટે થઈને પોતાની માતાને પણ ત્યાગ કરી દ્વર દેશમાં જાય છે. પ.
सेव्यः स्यान्नार्थिमार्थानां, महानपि धनविना । સેચ yeaglisષ, વાસઃ પ થત /
નાનાની, ૨૭ (માત્ર ૩૦ ).