________________
( ૧૪૫૦ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
તે રાજાના રાજ્યને ધિકાર છે કે જેના દેશમાં અધમ માણસે (અને) મૂખ એવા બ્રાહ્મણ, દાન અને સન્માન વગે. રથી પૂજાય છે. ૮૭. કુવાહાણ -
परकार्यविहन्ता च, दाम्भिकः स्वार्थसाधकः । छली द्वेषी मृदुः क्रूरो विप्रो मार्जार उच्यते ॥ ८८॥
પારકાનું કામ બગાડનાર, દંભ કરનાર, સ્વાર્થસાધુ, છળકરનાર, દ્વેષ રાખનાર, નમાલે અને ઘાતકી; આવા પ્રકારના બ્રાહ્મણને બિલાડા જેવે કહ્યો છે. ૮૮.
वापीकूपतडागानामारामसुरवेश्मनाम् । સરકારે નિરી, સવિદો છ વચ્ચે આ ૮૧//
વાવ, કૂવા, તળાવ, બગિચા અને દેવમંદિરને નાશ કરવામાં જે અચકાય નહીં તે બ્રાહ્મણને મ્લેચ્છ કહ્યો છે. ૮
देवद्रव्यं गुरुद्रव्यं, परदाराभिमर्शनम् ।। નિર્વા સર્વપુ, વિઘાદીઠ ૩ | ૨૦ ||
દેવદ્રવ્ય ખાનાર, ગુરુદ્રવ્ય ખાનાર, પરદારાને સંગ કરૂ નાર અને દરેક પ્રકારના પ્રાણીઓમાં નિર્વાહ કરનાર બ્રાહ્મણને ચાંડાલ કહો છે. ૯૦. અપૂજ્ય પૂજન ફળ
अपूज्या यत्र पूज्यन्ते, पूज्यानां च व्यतिक्रमः । श्रीणि तत्र भविष्यन्ति, दुर्भिक्षं मरणं भयम् ॥ ९१ ॥