________________
( ૧૨૩૩ )
લક્ષ્મી
जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । મોન્તિ ૨ સમ્પન્નૌ, થમાં: મુલાના ? ॥ ૬૨ || મિત્રામ, ો ૬૮૦.
( પૈસા ) પ્રથમ ઉપાર્જન કરવામાં જ દુઃખ ઉત્પન્ન કરે છે, નાશ પામે તે તાપ પમાડે છે, અને સૉંપત્તિમાં–પ્રાપ્તિમાં માહ પમાડે છે. આવું ધન શી રીતે સુખકારક કહેવાય ? ૬૨. अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे ।
નાશે દુ:સું વ્યયે ટુવું, ચિન: તંત્રયાઃ। ૬૨ ॥ તિહાસસમુય, ૪૦ ૪, શ્નો .
ધન મેળવવામાં દુઃખ છે, મેળવેલા ધનનું રક્ષણ કર• વામાં દુ:ખ છે, ધનના નાશ થાય તેા દુઃખ છે, તેના વ્યય ( ખર્ચ ) થાય તાપણુ દુ:ખ છે; તેથી એક દુઃખના જ આશ્રયવાળા એવા ધનને ધિક્કાર છે. ( ધન કાઇ પણ રીતે સુખકારક નથી. સર્વ પ્રકારે તેમાં દુ:ખ જ રહેલુ છે.) ૬૩. લક્ષ્મી : ફ્લેશનુ કારણઃ—
રૂ
याः सुखोपकृतिकृत्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् । पाप्मनोऽधिकरणत्वत एता
तवो ददति संसृतिपातम् ॥ ६४ ॥ આથામહ્ત્વનુષ, આધાર ૪, ૬૦ ધર, ો લક્ષ્મીની લાલચમાં લેવાએલે તું ( સ્વ ) સુખ અને
.