SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૩૩ ) લક્ષ્મી जनयन्त्यर्जने दुःखं, तापयन्ति विपत्तिषु । મોન્તિ ૨ સમ્પન્નૌ, થમાં: મુલાના ? ॥ ૬૨ || મિત્રામ, ો ૬૮૦. ( પૈસા ) પ્રથમ ઉપાર્જન કરવામાં જ દુઃખ ઉત્પન્ન કરે છે, નાશ પામે તે તાપ પમાડે છે, અને સૉંપત્તિમાં–પ્રાપ્તિમાં માહ પમાડે છે. આવું ધન શી રીતે સુખકારક કહેવાય ? ૬૨. अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । નાશે દુ:સું વ્યયે ટુવું, ચિન: તંત્રયાઃ। ૬૨ ॥ તિહાસસમુય, ૪૦ ૪, શ્નો . ધન મેળવવામાં દુઃખ છે, મેળવેલા ધનનું રક્ષણ કર• વામાં દુ:ખ છે, ધનના નાશ થાય તેા દુઃખ છે, તેના વ્યય ( ખર્ચ ) થાય તાપણુ દુ:ખ છે; તેથી એક દુઃખના જ આશ્રયવાળા એવા ધનને ધિક્કાર છે. ( ધન કાઇ પણ રીતે સુખકારક નથી. સર્વ પ્રકારે તેમાં દુ:ખ જ રહેલુ છે.) ૬૩. લક્ષ્મી : ફ્લેશનુ કારણઃ— રૂ याः सुखोपकृतिकृत्वधिया त्वं, मेलयन्नसि रमा ममताभाक् । पाप्मनोऽधिकरणत्वत एता तवो ददति संसृतिपातम् ॥ ६४ ॥ આથામહ્ત્વનુષ, આધાર ૪, ૬૦ ધર, ો લક્ષ્મીની લાલચમાં લેવાએલે તું ( સ્વ ) સુખ અને .
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy