________________
સ્વપ્ન શાસ્ત્ર
( ૧૧૮૫ )
જે મનુષ્ય સ્વપ્નમાં ઘણું ઘી પામે અને દેખે તેને યશ પ્રાપ્ત થાય છે; અને જો ખીરની સાથે તે ઘીનુ ભાજન કર્યુ હાય તેા તે ઘણું વખાણવા લાયક છે-મેાટા ફળને આપનારું થાય છે. પર.
अलङ्कृतानां द्रव्याणां वाजिवारणयोस्तथा ।
वृषभस्य च शुक्लस्य, दर्शने प्राप्नुयाद्यशः ॥ ५३ ॥
ઉત્તરાવ્યયનસૂત્ર ટીજા ( માર્થાવગય ), ૦ ૨૦૦. *
શણગારેલા ઘટાર્દિક પદાર્થો, અશ્વ, હાથી, અને શ્વેત અળદઃ આ વસ્તુઓ જો સ્વપ્નમાં દેખાય તે। તેથી યશ પ્રાપ્ત થાય છે. ૫૩.
જયસૂચક સ્વપ્નઃ—
क्षीरसुरारक्तपेयी, प्राप्नोति धनसञ्चयम् ।
सपूजदेवदर्शी च, जयवान् भवति ध्रुवम् ॥ ५४ ॥
નચૂડથા, જો ૪૮. જે માશુસ સ્વપ્નમાં દૂધ, મદિરા કે રુધિરનું પાન કરે તે પુષ્કળ ધન પામે; અને પૂજાસહિત દેવનુ દન કરે તે નિશ્ચયે જયવાળા થાય. ૫૪.
श्वेत सर्पस्य दशनमन्यस्यापि च दर्शनम् ।
ગૌ શિષ્યોય, વિનયાયંત્રનું તૃળામ્ ॥ ૧૧ //
નચૂડા, શ્લો॰ રૂ.
સ્વપ્નમાં સફેદ સપનુ ડસવું દેખે, અથવા સફેદ યા બીજા રંગના સત્તુ, જળાનુ ચા વી'છીતુ દર્શન થાય; તે તે મનુષ્યાને વિજય તથા લક્ષ્મી દેનાર થાય. ૫૫.