SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮૪) સુભાષિત-પ-રત્નાકર . आर्ता देवाबमस्यन्ति, तपः कुर्वन्ति रोगिणः । निर्धना विनयं यान्ति, क्षीणदेहास्तु शीलताम् ॥ ७ ॥ મનુસ્મૃતિ, થાર રૂ, ગો છે. દુઃખી માણસે દેવેને નમસ્કાર કરે છે, રોગી માણસો તપ કરે છે, નિર્ધન માણસ વિનય કરે છે, અને ક્ષીણ શરીરવાળા શીલ પાળે છે. (આ સર્વ આ ભવના સ્વાર્થ માટે કરાતા હોવાથી નિષ્ફળ છે.) ૭. અકરણ્ય વસ્તુ – न पाणिभ्यामुभाम्यां तु, कण्डूयेज्जातु वै शिरः । न चामीक्ष्णं शिरःस्नान, कार्य निष्कारणं नरैः ॥ ८॥ મામાત, વિE Vર્વ, ર૦ ૨૨, પત્તો ર. માણસોએ કદાપિ બન્ને હાથ વડે માથું ખંજવાળવું નહીં, તથા વારંવાર કારણ વિના મસ્તક સહિત સ્નાન કરવું નહીં. ૮. नोधैर्हसेत् सशन्दं च, न मुश्चेत् पानं बुधः । नखान रदनैश्छिन्द्यात, पादं पादेन नाक्रमेत् ॥ ९॥ મહામાત, શાર્ષિ , ૧૦ ૨૨, ૨૦ ૨૦. ડાહ્યા માણસે ઊંચેથી હસવું નહીં–અટ્ટહાસ્ય કરવું નહીં, શબ્દ સહિત-બીજા સાંભળે તેમ અધોવાયુ મૂક નહીં, દાંતવડે નખ છેદવા નહીં, તથા એક પગ વડે બીજો પગ ઘસ નહીં. ૯.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy