SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬૮ ) સુભાષિત-પદ્ય-રત્નાકર કાગડાના સમૂહ જ્યારે મોટે કોલાહલ કરતા હોય તે વખતે કોયલને શબ્દ શી રીતે શાભા પામે? ન જ શોભે. તેમ બળ પુરુષ પરસ્પર સંવાદ કરતા હોય તે વખતે પંડિત જનેએ નિરંતર મૌન જ કરવું યોગ્ય છે. ૩. અસ્થાને મન – परिश्रमझं जनमन्तरेण, मौनव्रतं बिभ्रति वाग्मिनोऽपि । वाचंयमाः सन्ति विना वसन्तं, पुस्कोकिलाः पञ्चमचञ्चवोऽपि ॥ ४॥ બલવામાં નિપુણ પુરુષે પણ પરિશ્રમને જાણનારા માણસ વિના મૌનવ્રતને જ ધારણ કરે છે, કેમકે પંચમ સ્વરને બોલવામાં નિપુણ એવા કેયલ જાતિનાં પક્ષીઓ પણ વસંત ઋતુ વિના વાણીને નિયમમાં રાખે છે-મૌન જ રહે છે. ૪. માનફળ -- ન કર , લ: દાદા પણ જો चेत्कर्तुं शक्यते मौनमिहामुत्र च तच्छुभम् ॥ ५॥ विवेकविलास, उल्लास ८, श्लो० ३२१. ડાહ્યા માણસે પોતાનું કે પરનું ગુદા પ્રકટ કરવું નહીં. (તે બાબતમાં) જે મૌન ધારણ કરી શકાય તે તે આ ભવ અને પરભવમાં શુભકારક છે. ૫.
SR No.023177
Book TitleSubhashit Padya Ratnakar Part 04
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages388
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy