________________
અનુકૂતિક્ષેાકા
(૧૪૫૧ )
જ્યાં પૂજવાને અચેાગ્યનુ પૂજન થાય છે અને પૂજ્યેાના તિરસ્કાર થાય છે ત્યાં દુકાળ, મરણુ અને ( આફ્તા ) થાય છે. ૯૧.
ભય એ ત્રણે
સુપાત્રના ભેદઃ
पात्रं च त्रिविधं तत्र, समता श्रीविभूषिताः । ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयान्विताः ।। ९२ ॥ प्रशान्ततनुवाक्चित्ता भक्ष्यमात्रोपजीविनः । તાઃ પત્તિ નિત્ય, થય: પાત્રમુત્તમમ્ || ૧૨ || सम्यग्दर्शनवन्तस्तु, देशचारित्रयोगिनः । યુત્તિધર્મના પાત્ર, મધ્યમ મૅષિનઃ || ૧૪ || सम्यक्त्वमात्र सन्तुष्टा व्रतशीलेषु निःस्पृहाः । तीर्थप्रभावनो युक्तास्तृतीयं पात्रमुच्यते ।। ९५ ।। પાર્શ્વનાથવરિત્ર (પ), સર્ન ૬, જો. ૯૪૭ થી ૬૦ (વિન્ર.) '.
પાત્ર ત્રણ પ્રકારનુ કહ્યું છે તેમાં (૧) સમતારૂપી લક્ષ્મીથી Àાલતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ને કરીને સહિત, અત્યંત શાંત મન, વચન અને કાયાવાળા, ભક્ષ્ય પદાર્થોથી જ આજીવિકા કરનારા અને પારકાના ભલામાં સદા તત્પર રહેનાર એવા મુનિએ ઉત્તમ પાત્ર સમજવા; ( ૨ ) સમ્યગ્દર્શને કરીને સહિત, દેશચારિત્ર-શ્રાવકધમ-સહિત અને સાધુ ધની ઇચ્છાવાળા એવા ગૃહસ્થા મધ્યમ પાત્ર સમજવા. (૩) જેઓ સમકિતમાત્રથી સંતુષ્ટ થયા હાય, વ્રત અને શીલને વિષે ઉદાસીન હાય અને તીર્થની પ્રભાવના