________________
( ૧૩૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
क्षान्तितुल्यं तपो नास्ति, न सन्तोषसमं सुखम् । न मैत्रीसदृशं दानं, न धर्मोऽस्ति दयासमः ॥ ४२ ॥
जैनपञ्चतन्त्र, पृ० १६४, श्लो० १६२* ક્ષમાની જે કઈ તપ નથી, સંતેષ જેવું કંઈ સુખ નથી, મિત્રીભાવના (અભય) જેવું કંઈ દાન નથી અને દયા જે કોઈ ધર્મ નથી. ૪૨.
नास्त्यारोग्यसमं मित्रं, नास्ति व्याधिसमो रिपुः । न चापत्यसमः स्नेहो न च दुःखं क्षुधासमम् ॥ ४३ ॥
શતત્ર, પૃ૦ રૂલ, - . નરેગતા સમાન બીજે કઈ મિત્ર નથી, વ્યાધિ સમાન બીજે કઈ શત્રુ નથી, પુત્ર સમાન બીજે કેઈ નેહ નથી અને ક્ષુધા સમાન બીજું કઈ દુઃખ નથી. ૪૩.
तद्गृहं यत्र वसति, तद्भोज्यं येन जीवति । વેને સતે વાસ્તિસૂર્ણ મમતાઝ ? | કષ્ટ |
માપુરાન, થાય ૪૦, ૦ ૧૭. જ્યાં નિવાસ છે તે જ ઘર કહેવાય છે, જેનાવડે છવાય છે તે જ ભેજન છે, અને જેના વડે અથ પ્રાપ્ત થાય તે જ સુખ છે. તેમાં મમતા-આ મારું છે એવી મમત્વબુદ્ધિ શી કરવી? ૪૪. कलासीमा काव्यं सकलगुणसीमा वितरणं,
भये सीमा मृत्युः सकलसुखसीमा सुवदना ।