________________
સુભાષિત-પદ્ય-રત્નાકર
( ૧૪૦૪ )
वरं प्राणत्यागो न च पिशुनवाक्येष्वभिरुचि - वरं भिक्षाशित्वं न च परधनास्वादनसुखम् || ६७ ॥ ઉતાવફેરા, મિત્રહામ, જો૦ ૩૧.
મુંગા રહેવું સારું છે, પણ નથી; પુરુષા નપુંસક હોય તે ગમન કરવું સારું નથી; પ્રાણને પણ લુચ્ચા માણસેાના વચન ઉપર નથી; તથા ભિક્ષા માગીને ખાવું સારું છે, પણ અન્યના ધનના સ્વાદ કરવાનું સુખ મેળવવું સારું નથી. ૬૭. वरं शून्या शाला न च खलु वरो दुष्टवृषभो वरं वेश्या पत्नी न पुनरविनीता कुलवधूः । वरं वासोऽरण्ये न पुनरविवेकाधिपपुरे,
અસત્ય વચન બેલવું સારું સારા, પણ પરસ્ત્રી સાથે ત્યાગ કરવા સારા છે, પ્રીતિ રાખવી સારી
वरं प्राणत्यागो न पुनरधमानामुपगमः || ६८ ॥ હિતોપા, મિત્રનામ, ૧૦ ૨૧, જો ૧૩.
શાળા-ગાયા વગેરેને રાખવાનું સ્થાન શૂન્ય ખાલી હાય તે સારું, પરંતુ દુષ્ટ ખળદ તેમાં હાય તે સારું' નથી. વેશ્યા ભાર્યાં હાય. તે સારી, પરંતુ વિનયરહિત કુળ સારી નથી. અરણ્યમાં વસવું સારું છે, પરંતુ અવિવેકી રાજાના નગરમાં રહેવુ' સારું નથી. પ્રાણના ત્યાગ કરવા સારા છે, પરંતુ અધમ પુરુષોના સમાગમ સારી નથી. ૬૮ काके शौच द्यूतकारेषु सत्यं,
सर्पे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः ।