________________
(૧૪૨૪) સુભાષિત-પદ્ય-રત્નાકર दध्यहतियातीतं, कथितानफलादिकम् ॥ १५ ॥
વારો નાશ, સ ૩૦, ૦ ૭૦. વિદળ (કાચાં દહીં, દૂધ કે છાશ સાથે કઠોળની કોઈ ચીજનું મિશ્રણ થાય તે વિદળ કહેવાય છે)વાસી શાક, રોટલી, પુડલા વગેરે, બે દિવસ ઉપરાંતનું દહીં અને બગડી ગયેલ અન્નકે ફળવગેરે (અભક્ષય સમજવાં). ૧૫.
रात्रिभुक्तिकृतां घूक-मार्जार-फणिनां भवाः ।। भवेयुर्नरकाध्वानः, प्रधानज्ञानवर्जिताः ॥ १६ ॥
भविष्यदत्तचरित्र, अधिकार ९-१०, श्लो० १५. રાત્રિભૂજન કરનારને ઘુવડ, બીલાડી તથા સર્પના ભો મળે છે અને શ્રેષ્ઠ જ્ઞાનથી રહિત તેઓ નરકગામી થાય છે. ૧૨ રાત્રિભેજનત્યાગ –
મણિર વટ , પોતાધાર ડિપિ દિ. तिर्यश्चो निशि नादन्ति, मनुष्याणां तु का कथा १ ॥१७॥
મવિચારવઝિ, ધિક્કાર -૨૦, ઓ૦ ૨૫. માખીઓ, ચકલાં, કાગડા, કબૂતર વગેરે અને બીજાં પણ પ્રાણુઓ રાત્રે ખાતાં નથી, તે પછી મનુષ્યને માટે તે પૂછવું જ શું? ૧૭. અનર્થદંડઃ
खण्डनी पेषणी चुल्ली, जलकुम्भः प्रमार्जनी । પણ રચના કર્ય, વતે વાસ્તુ વયન ૨૮ |
उपदेशप्रासाद, स्तम्भ ९,व्याख्यान १२४*