________________
( ૧૪૨૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
તે મેાક્ષમાં જવાની ઈચ્છાવાળા સતપુરુષાને માટે માક્ષના માગ દુષ્કર—કઠિન ન થાત. (અર્થાત્ મેાક્ષ મેળવવામાં મહાત્ ખાધક માહુ જ છે. ) ૨૬.
માહનાશના ઉપાયઃ–
रात्रिवनाशयत्याशु, मोहः सुमनसां गुणान् । પ્રવૃત્તિ જ્ઞાનયક્ષેત્ત, સા મોરાનથઃ || ૨૭ || मुनि हिमांशुविजय.
જેમ રાત, ફૂલેાના વિકાસાદિ ગુણાને નાશ કરે, તેમ માહ સત્પુરુષાના શમદમાદિ ગુણ્ણાના વેગથી નાશ કરે છે. જો જ્ઞાનરૂપી સૂર્ય ઊગે તે મહા પરાજય થઈ જાય. પુણ્યના નાશઃ
૨૭.
नैवं प्रधायं हृदि मानवैरिदं,
“ ચ પ્રસિદ્ધિમ્રુત્તિ સુણમેળામ્ | ” यतोऽस्ति तेषां प्रबलं पुरार्जितं,
पुण्यं तु नष्टेऽत्र समग्रनाशनम् ॥ २८ ॥
मुनि हिमांशुविजय.
મનુષ્યાએ એમ ન સમજવું કે હું અચેાગ્ય નિંદ્ય કાય કરનારાઓની પણ જગત્માં ખ્યાતિ (નામના) કેમ થાય છે?” તેવા માણસાએ પૂર્વ જન્મમાં કોઇ પ્રખર પુણ્ય બાંધ્યુ છે જેથી તે આ જન્મમાં ગમે તેવાં દુષ્ટ કાર્યો કરે તેપણ જ્યાં લગી તેમનું પુણ્ય પૂરું થયું-ખૂટયું-નથી ત્યાં લગી તેમની ખ્યાતિ ટકે છે પણ તે પુણ્યના નાશ થયા કે ખ્યાતિ