________________
( ૧૩૯૮ )
સુભાષિત-પદ્મ-રત્નાકર
સા પુરુષમાં એક શૂરવીર નીકળે છે, હજાર પુરુષમાં એક પંડિત નીકળે છે, લાખ પુરુષમાં એક વક્તા નીકળે છે, છતાં એટલા અધામાં દાતાર તા હાય કે ન પણ હાય. સગ્રામમાં જય મેળવવાથી કાંઈ શૂરવીર કહેવાતા નથી, વિદ્યાભ્યાસ કરવાથી કાંઈ પંડિત કહેવાતા નથી, વાણીની ચતુરાઇથી કાંઈ વક્તા કહેવાતા નથી, તેમજ ધન આપવાથી જ માત્ર દાતાર કહેવાતા નથી. પરંતુ ઇંદ્રિયાના જય કરે તે જ શૂરવીર, ધર્મનું આચરણ કરે તે જ પડિત, સત્યવાદી હાય તે જ વક્તા અને પ્રાણીઓના હિતમાં રત હોય તે જ દાતાર કહેવાય છે. ૪૬, ૪૭, ૪૮.
आनृशंस्यं परो धर्मः, क्षमा च परमं बलम् । आत्मज्ञानं परं ज्ञानं, न सत्याद्विद्यते परम् ।। ४९ ॥ મામાત, શાન્તિર્વ, અઘ્યાય ૫૩૭, જો ર. ક્ષમા જ મેાટુ મળ છે, અને સત્યથી ખીજું કાઈ
અક્રૂરતા જ ઉત્તમ ધર્મ છે, આત્મજ્ઞાન જ શ્રેષ્ઠ જ્ઞાન છે
ઉત્તમ નથી ૪૯.
नास्ति विद्यासमं चक्षुर्नास्ति सत्यसमं तपः ।
नास्ति रागसमं दुःखं, नास्ति त्यागसमं सुखम् ॥ ५० ॥ મહામાત, શાન્તિત્ત્વ, સ્થાય ૨૭૪, જો રૂપ.
સત્ય સમાન કૈાઈ તપ અને ત્યાગ સમાન
વિધા સમાન કઇ નેત્ર નથી, નથી, રાગ સમાન કાઈ દુ:ખ નથી કાઇ સુખ નથી. ૫૦.
आपत्सु मित्रं जानीयाद्युद्धे शरमृणे शुचिम् ।