________________
(૧૩૮૮)
સુભાષિત-પદ્ય-રત્નાકર સાર્થક વસ્તુ – नयेन नेता विनयेन शिष्यः, शीलेन लिङ्गी प्रशमेन साधुः । जीवेन देहः सुकृतेनदेही, वित्तेन गेही रहितोन किश्चित् ॥२०॥
सूक्तमुक्तावली, पृ० १६१, श्लो० ३१ ( ही. हं.)* રાજા વગેરે નાયક–સ્વામી નીતિથી શોભે છે, શિષ્ય વિનયથી શોભે છે, લિંગી શીળવડે શેભે છે, સાધુ શમતાવડે શેભે છે, શરીર જીવવડે શોભે છે, મનુષ્ય સુકૃતવડે શેભે છે, અને ગૃહસ્થી ધનવડે શેભે છે. (તે તે વિના તે તે કાંઈ કામનાં નથી.) ૨૦.
श्रेयः पुष्पफलं वृक्षाद् दध्नः श्रेयो घृतं स्मृतम् । श्रेयस्तैलं च पिण्याकाच्छ्यो धर्मश्च मानुषात् ॥ २१ ॥
जैनपञ्चतन्त्र, पृ० १९०, श्लो० ९१. વૃક્ષ પરથી સારભૂત પુષ્પફળ લઈ લેવાં, દહીંમાંથી સારભૂત ઘી લઈ લેવું, ઘાણીમાંથી સારભૂત તેલ લઈ લેવું અને મનુષ્ય ભવમાંથી સારભૂત ધર્મ લઈ લે, એમ કહ્યું છે. ૨૧. सुखस्य सारः परिभुज्यते तैर्जीवन्ति ते सत्पुरुषास्त एव । સુણા સુર સુદ્ધા સુદ્ધિ, ળિયા: વિધ સહિત અને સારા
જૈનપત, g૦ ૨૬, તો કદા. * જેઓ હર્ષ પામીને હર્ષ પામેલાની સાથે રમે છે, તેઓ વડે જ સુખને સાર ભગવાય છે, જેઓ સારા હૃદયવાળા થઈ (મિત્રરૂપ થઈ ) સર હૃદયવાળની સાથે મિત્ર સાથે) રમે છે, તેઓ જ જીવતા છે, અને જેઓ પ્રીતિવાળ થઈને પ્રીતિ