________________
(૧૩પ૪) સુભાષિત-પદ્ય-રત્નાકર એનું મરણ ઉત્સવરૂપ છે, એમ હું માનું છું. ૨૫.
धीरेण कातरेणापि, मर्तव्यं खलु देहिना । तन्नियेत तथा धीमान, न म्रियेत यथा पुनः ॥ २६ ॥
uિg., ઘર્ષ ૨૦, a , . ર. ધીર કે બીકણ દરેક પ્રાણીને મરવાનું અવશ્ય છે, તેથી બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું જોઈએ કે જેથી ફરીથી મરવાનું આવે જ નહીં. ૨૬.
मर्तव्यं कातरेणापि, धीरेणापि च भूस्पृशा । द्विधाऽपि नियते मृत्यौ, धीरैर्भाव्यं मनस्विभिः॥२७॥ ઉત્તરાયનસૂરી (મારિકા), થાન ૨, g૦ ૬૦.
કાયર મનુષ્ય પણ મરવાનું છે અને ધીર પુરુષે પણ મરવાનું છે. બન્નેને વિષે મૃત્યુ જ્યારે નિશ્ચયથી જ છે ત્યારે મનસ્વી પુરુષેએ ધીર જ થવું યોગ્ય છે. ર૭.
સ સલા વિરે તો, પવિત્રો પશ્ચત્રિતઃ | વિશિષ્ટ સ્થાઊં ૨, સોસેવી મૃતા રે | ૨૮ |
| મુનિ હિમાંશુવા. જે ચારિત્રથી પવિત્ર છે, વિશિષ્ટ ગ્રંથને રચનાર છે તથા જગની નિઃસ્વાર્થ સેવા કરનાર છે તે જગતમાં હંમેશને માટે જીવતે છે, બાકીનાં બધાં મરેલાં છે. ૨૮. મરણથી બીને ધર્મ કરે – चन्द्रादित्यपूरन्दरक्षितिधरश्रीकण्ठसीर्यादयो
ये कीर्तिधुतिकान्तिधीधनबलप्रख्यातपुण्योदयाः ।