________________
તમાકુ ( ૨૨૦ )
તમાકુ નિંદાઃ—
सत्य त्रेताद्वापरेषु, त्रियुगेषु भवेन्न सा । इदानीं तु कलौ जाता, तमाखुर्नामतः स्वयम् ॥ १ ॥
જે સત્યયુગમાં, ત્રેતાયુગમાં અને દ્વાપરયુગમાં એ ત્રણે યુગમાં જે ન થઇ તે અત્યારે કલિયુગમાં “ તમાકુ ”ના નામથી સ્વયં થઇ છે. ૧.
તમાકુ પીનાર : નીચઃ— संन्यासेनात्र किं तस्य, वैराग्येण च किं पुनः ? । पीता येन तमाखु, श्वपचादपि सोऽधमः || २ ॥
स्कन्धपुराण.
જેણે તમાકુ પીધી હોય તેનેા સ ંન્યાસ શુ કામને અને તેને વૈરાગ્ય પશુ શુ કામને ? ( કારણ કે ) તે માણસ તા ચાંડાળથી પણ અધમ ગણાય છે. ૨.
ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्राश्च मुनिसत्तमाः । श्वपचैः सदृशा ज्ञेयास्तमा खुपानमात्रतः || ३ ||
તમાકુનું પાન કરવાથી બ્રાહ્મણા, ક્ષત્રિયા વૈશ્ય, શુદ્ધો અને ઉત્તમ સુનિઓને ચાંડાળ જેવા સમજવા. ૩.