________________
નીતિ શાસ્ત્ર
( ૧૨૯૧ ) સાથે મિત્રાઈ કરતો હોય અને જ્ઞાતિની સાથે મેળાપ–સં૫ રાખતા હોય, તે માણસ કદી નાશ પામતો નથી. ૧૨. કણ શાથી જે –
गानो गन्धेन पश्यन्ति, वेदैः पश्यन्ति ब्राह्मणाः । વરઃ પનિ રાણાનચક્ષુખ્યમસર કના ૨૨
વૃતિતિ, ગોરૂ. ગાયે ગંધથી જુએ–જાણે છે, બ્રાહ્મણે વેદવડે જુએજાણે છે, રાજાએ ચરપુરુષો વડે જુએ–જાણે છે, અને તે સિવાયના બીજા સર્વે જને નેત્રથી જુએ–જાણે છે. ૧૩. પ્રાણપષક પદાર્થો
सदौषधं नवाचं च, बाला स्त्री क्षीरभोजनम् । घृतमुष्णोदकं चैव, सद्यः प्राणकराणि षद ॥ १४ ॥ ઉત્તમ ઔષધ, નવું ધાન્ય, બાલ્યાવસ્થાવાળી સ્ત્રી, દૂધનું ભજન, ઘી અને ઉનું જળઃ આ છ પદાર્થો તત્કાળ પ્રાણ આપનારા છે. (એટલે કે શરીરની તાત્કાલિક પુષ્ટિ કરનારા છે.) ૧૪. કેણ સ્થાનને છોડે અને ન છોડે –
त्रयः स्थानं न मुश्चन्ति, काकाः कापुरुषा मृगाः। મામાને ત્રયો ચારિત, હિંઠા સા ની I ? /
જૈન તજ, ૨૬૦. કાગડા, ખરાબ પુરુષ અને મૃગ એ ત્રણે અપમાન થયા છતાં પણ પોતાના સ્થાનને છોડતાં નથી; તથા સિંહ, પુરુષ