________________
સુભાષિત—પદ્મ-રત્નાકર
( ૧૭૧૮ )
ભાગ્ય ઃ સુખદુઃખનું કારણઃ— वैद्या वदन्ति कफपित्तमरुद्विकारं,
नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम् । भूतोपसर्गमथ मन्त्रविदो वदन्ति,
कर्मैव शुद्धमतयो यतयो गृणन्ति ॥
પ્રાસાદ્ (માષાન્તર ), માળ ૪,
३५ ॥
પૃ. ૧૨૩. *
(માણસાને કઇ રોગ-દુઃખ ઉત્પન્ન થાય ત્યારે) વૈદ્ય લેાકેા ક્, પિત્ત અને વાયુના વિકારને કહે છે; જોશીએ ગ્રહના કરેઢા દોષ કહે છે; મંત્રવાદીએ ભૂત પ્રેતના ઉપદ્રવ કહે છે; પરંતુ શુદ્ધ બુદ્ધિવાળા મુનિએ તે ક્રમને જ –કમના દોષને જ કહે છે. ૩૫.
अनिच्छतोऽपि दुःखानि, यथेहायान्ति देहिनः । सुखान्यपि तथा मन्ये, चिन्तादैन्येन को गुणः १ ॥३६॥ જૈનપજીતન્ત્ર છુ૦ ૬૬, ૌ ૧૬.
આ સંસારમાં નહી ઇચ્છવા છતાં પણ પ્રાણીને જેમ દુ:ખ પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે સુખ પણ પ્રાપ્ત થાય છે, એમ હું' માનુ છું; તેથી કરીને ચિંતા અને દીનતા કરવાથી શે! ફાયદા ૩૬.