________________
નીતિ શાસ્ત્ર
(૧૩૦૩) ઘણું ખાનાર, થોડાથી સંતોષ પામનાર, સુખે નિદ્રા લેનાર, જલદી જાગી જનાર, સ્વામી ઉપર ભક્તિવાળે અને શૂરવીરઃ આ છ ગુણો કુતરા પાસેથી શીખવાના છે. ૪૭. પરરક્ષણ મહિમા – મહુવત્ત્વિ વિખ્યા તથાપિ,
श्लाघ्योऽसि सम्यक् पिकपुत्रपालात् । आह्लादनाचन्द्र इवात्तलक्ष्मा, રવિ મૃત્વ w I ૪૮
હિમાંશુલિના. હે કાગડા ! તારો સ્વર કર્ણકટુ છે, છતાં કેયલના બચ્ચાનું સેવન-પાલન-પોષણ કરે છે તેથી તે પ્રશંસાપાત્ર છે, જેમ ચંદ્ર કલંકવાળો હોવા છતાં આનંદ દાયક હોવાથી અને કસ્તૂરી કાળા રંગની હોવા છતાં સુગંધવાળી હોવાથી પ્રશંસાપાત્ર છે. ૪૮. વૈદકની જરૂર:
आयुः कामयमानेन, धर्मार्थसुखसाधनम् । સાયુવેલો રોપુ, વિધેયઃ પરમાર | ૪ /
સાધતા . ધર્મ અને અર્થના સુખના સાધનરૂપ આયુષ્યને ઈચ્છનાર પુરુષે આયુર્વેદ( વૈધક શાસ્ત્ર)ના ઉપદેશને વિષે મોટે આદર કર એગ્ય છે. ૪૯.