________________
( ૧૩૦૭ )
ઔષધાને ( વન
આ ચંદ્ર અમૃતનું નિધાન છે, સર્વાં સ્પતિના ) નાયક છે, સેકડા વૈદ્યો તેને અનુસરે છે ( શતભિષા નામની તારા તેની સ્ત્રી હાવાથી તેને અનુસરે છે), વળી તે મહાદેવના મસ્તકના અલકાર છે, તાપણુ આ ચદ્રને ક્ષયરોગ છેાડતા નથી. અથવા તે એમ જ કહીએ કે દુષ્ટ વિધાતાના વિપાક કાનાથી એળગી શકાય છે ? ( કના વિપાકને કાઈ પણ મિથ્યા કરી શકતું નથી.) ૫. निहितं यस्य मयूखैर्न तमः सन्तिष्ठते दिगन्तेऽपि । યાતિ સોવિ નાણું, નાયિ તિં વિધિઃ પ્રતિ ? ॥ ૬ ॥ કુમાવિતનસભ્યો, 1૦ ર્.
ભાગ્ય
જે સૂર્યનાં કિરણેાવડે હાયલા : અંધકાર દિશાના અતને વિષે પણ રહી શકતે નથી, તે સૂર્ય પણ નાશ પામે છે; કેમકે આપત્તિને વિષે વિધાતા (કમ) શુ' તેને સ્પ નથી કરતા? ( કરે છે.) ૬.
पूर्णोऽहमर्थैरिति मा प्रसीद, रिक्तोऽहमर्थैरिति मा विषीद । रिक्तं च पूर्ण भरितं च रिक्तं करिष्यतो नास्ति विधेर्विलम्बः || ७ ||
‘હું ધનથી પૂણું છુ’એમ ધારીને તું પ્રસન્ન ન થા-ગવ ન કર, અને ‘હું ધનથી ખાલી ( રહિત ) છું ’ એમ ધારીને તુ મનમાં ખેદ ન કર ! કેમકે ખાલીને ભરી દેતા અને ભરેલાને ખાલી કરતા વિધાતાને જરા પણ વાર લાગતી નથી. ૭.
यस्य पादयुगपर्युपासनानो कदापि रमया विरम्यते ।
सोsपि यत्परिदधाति कम्बलं, तद्विधेरधिकतोऽधिकं बलम् ||८||
''
લક્ષ્મી દેવી જેના-વિષ્ણુના-ચરણુયુગલની સેવા કરવાથી