________________
( ૧૨૧૪ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
धनैर्दुष्कुलीनाः कुलीनाः क्रियन्ते,
धनैरेव पापात् पुनर्निस्तरन्ते । धनेभ्यो विशिष्टो न लोकेऽस्ति कश्चित्,
धनान्यजयध्वं धनान्यर्जयध्वम् ॥१०॥ કરનારદીકા (મામ), માન ૨, (વિ૪૦) ધનવડે અકુળવાન માણસે કુળવાન થાય છે, ધનવડે જ પાપથી ફરીને વિસ્તાર પામે છે (પાપ રહિત થાય છે ), આ લેકમાં ધનથી બીજું કાઈ છેઠ નથી. (તેથી) ધનને ઉપાર્જન કરે, ધનને ઉપાર્જન કરો! ૧૦.
यथा विहङ्गास्तरुमाश्रयन्ति,
नद्यो यथा सागरमाश्रयन्ति । यथा तरुण्यः पतिमाश्रयन्ति,
સર્વે ગુણાઃ ઝનમાત્રથતિ ?? ||
મુદ્રાઘાશ ( મા ), ૩જ્ઞાન ૨, ઋા. રર. જેમ પક્ષીઓ વૃક્ષને આશ્રય કરે છે, જેમ નદીઓ સમુદ્રને આશ્રય કરે છે અને જેમ યુવતિ સ્ત્રીઓ પતિને આશ્રય કરે છે તેમ સર્વ ગુણો કાંચનનો-ધનનો "આશ્રય કરે છે ( જ્યાં ધન હોય ત્યાં ગુણે રહેલા હોય છે). ૧૧.
यदुत्साही सदा मर्त्यः, पराभवति यजनान् । यदुद्धतं वदेद् वाक्यं, तत् सर्व वित्तजं बलम् ।। १२ ॥
મનુષ્ય હમેશાં જે ઉત્સાહવાળા રહે છે, અન્ય જનોને જે પરાભવ (તિરસ્કાર કરે છે અને જે ઉદ્ધત વચન બોલે