________________
( ૧૨૨૬ )
સુભાષિત-પદ્ય-રત્નાકર
आरम्भोऽयं महानेव, लक्ष्मीकार्मणकर्मणि । सुतीर्थविनियोगेन विना पापाय केवलम् ॥ ४४ ॥ વિવવિજ્ઞાન, ઉડ્ડાસર, ડ્રો॰ ૪૭૦
લક્ષ્મી વશ કરવાના કમને વિષે મેટા આરંભ સમારંભ કરવા પડે છે, તેથી જે તે લક્ષ્મીને સારા તીને વિષે જોડવામાં ન આવે તે તે કેવળ પાપને માટે જ થાય છે. ૪૪.
ऐश्वर्यवन्तोऽपि हि निधनास्ते,
व्यर्थश्रमा जीवितमात्रसाराः । कृता न लोभोपहतात्मभिर्यैः,
सुकृत्स्वयं ग्राहविभूषणा श्रीः ॥ ४५ ॥
॥ ॥
जैनपञ्चतन्त्र, पृ० १६४, श्लो० १६४* આત્મા લાભથી હણાયેલે! હાવાથી જેઓએ પેાતાની લક્ષ્મી પુણ્યરૂપી સ્વયં ગ્રાહ સ્વયંવર )વડે આભૂષણવાળી કરી ન હેાય તે પુરુષા ઐશ્વર્યાંવાળા છતાં પણ નિન જ છે, તેમના લક્ષ્મી મેળવ્યાના સ શ્રમ વ્યર્થ છે. અને તે જેટલુ જીવ્યા તેટલેા જ તેમના સાર છે. ( જીત્યા સિવાય બીજો કાંઇ પણ સાર તેમને નથી. ) ૪૫.
જ
सम्पदो जलतरङ्गविलोला यौवनं त्रिचतुराणि शारदाभ्रमिव चञ्चलमायुः, किं धनैः परहितं न
ધર્મ૫મ, પૃ૦ ૬'૧૩,
दिनानि । कुरुध्वम १ । ४६ ।
}
૪૬ (છેૢ૦ હા૦)
ત્રણ
સપત્તિએ જળના તરગ જેવી ચપળ છે, યૌવન ચાર દિવસ રહેવાનું છે. અને આયુષ્ય શરદ ઋતુના વાદ