________________
(૧૨૧૬ )
સુભાષિત-પદ્ય-રનાકર
સાચું ધનઃ— यो न ददाति न भुङ्क्ते, सति विभवे नैव तस्य तद्वित्तम् । ન્યારત્નમિવ , તિકૃત્ય ઘરચૈત્ર | ૨૬ છે.
નિપજતજ, g૦ ૨૧. સો ૨૭* જે માણસ વૈભવ (ધન) છતાં પણ દાન દેતો ન હોય, તથા ભગવતે ન હોય, તો તે ધન તેનું નથી એમ માનવું; પરંતુ ઘરને વિષે રહેલ કન્યારૂપી રત્નની જેમ તે ધન બીજાને માટે જ ઘરમાં રહેલું છે એમ જાણવું. (જેમ પોતાની કન્યા બીજાના ઉપભેગમાં આવે છે તેમ તે ધન પણ બીજાના ઉપભેગમાં આવે છે.) ૧૬.
यद् ददाति यदनाति, तदेव धनिनो धनम् । शेष को वेत्ति कुत्रापि, कस्याप्युपकरिष्यति ? ।। १७ ।।
સેથાતિ , ૪૦ ૪, ૩૦ ૨૭. મનુષ્ય જે ધન દાનમાં આપે છે અને જે ધન ભોગવે છે, તે જ તે ધનવાનનું ધન છે. બાકીનું તે કે જાણે છે કે તે ધન કયાં અને કેને ઉપકાર કરશે? (કોના ઉપયોગમાં આવશે ?) ૧૭. यस्य वित्तं न दानाय, नोपभोगाय देहिनाम् ।। नापि कीत्य न धर्माय, तस्य वित्तं निरर्थकम् ॥१८॥
વહિપુરા, પરાશરહિત, ગવ રૂ. જેનું ધન દાનને માટે થતું ન હોય, બીજા પ્રાણીઓના ઉપભોગને માટે થતું ન હોય, કીતિને માટે થતું ન હોય તથા ધમને માટે થતું ન હોય તે પુરુષનું ધન નિષ્ફળ છે. ૧૮.