Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૧૨.૨
૪૭
અને ર્ અનુબંધોને પણ અર્ સંજ્ઞા લાગુ પડવાની આપત્તિ આવે છે. અર્થાત્ ર્, વ્ અને ૐ અનુબંધો સ્વર ન હોવા છતાં સ્વર રૂપે માનવાની અતિવ્યાપ્તિ આવે છે. કારણ તેઓ મૈં અને હૈં અનુબંધની વચ્ચે વર્તી રહ્યા છે. આમ પ્, ૢ અને ૬ ની ગણના સ્વરોમાં થતા વધિ જારીતિ અને વધિ રોતિ વિગેરે સ્થળે કમશઃ અસ્વ સ્વર જ્ અને ૬ પરમાં વર્તતા ‘વર્ણાવસ્ત્રે ૧.૨.૨’(પાણિનિના જો યવિ ૬.૨.૭૭’) સૂત્રથી ષિ ના રૂ નો ય આદેશ થવાની આપત્તિ આવે.
=
શંકા :- પણ ગ્, ૢ અને ૐ અનુબંધો તો ઇત્ છે. તેથી તેઓને લાગુ પડનાર અ સંજ્ઞા નિર્માણ પામે અપ્ સંજ્ઞા લાગુ પડવાની આપત્તિ નહીં આવે.
તે પહેલાં જ તેઓ ચાલ્યા જવાના છે. માટે તેમને
સમાધાન ઃ – એમ તો અનુબંધ પણ ઇત્
છે, તેથી મમ્ સંજ્ઞા નિર્માણ પામે તે પહેલા જ ઉડી જશે. તો પછી સ્વરોને જણાવતી અપ્ સંજ્ઞાનો ઉદય જ શી રીતે થશે ? આથી પ્ સંજ્ઞાને જો પ્રગટ થવા દેવી હોય તો કાં ચૂપચાપ દ્, ર્ અને ૐ અનુબંધોમાં સંજ્ઞાની અતિવ્યાપ્તિ સ્વીકારી લેવી પડે, કાં તો અર્ વિગેરે સંજ્ઞાઓ બનાવવાનું માંડી વાળી ‘સ્વર’ વિગેરે સંજ્ઞાઓનો સ્વીકાર કરી લેવો પડે.
શંકા :· ભલે, તમારા કહ્યા મુજબ પ્રસિદ્ધ વર્ણસમામ્નાય માન્ય રાખો, પરંતુ તેમાં આ વિગેરે વર્ણો અ + ૩ = ૩ એમ અનેક અવયવોવાળા છે. ૬, પે તથા ો, ઔ વર્ણો ક્રમશઃ ૩૬ + 3 = હૈં, ઞ + રૂ = ૫ે તથા ઞ + ૩ = 317, 37 + 3 = ; આમ વર્ણાન્તર (ઝ અને રૂ તેમજ મૈં અને ૩ આમ જુદા જુદા પ્રકારના વર્ણ) રૂપ અવયવોવાળા છે.(A) ૠ વિગેરે વર્ણમાં ર્ અને અમુક સ્વર રૂપ) અવયવો છે. તો જ્યારે આ બધા વર્ણને લઇને તે તે સૂત્રમાં કાર્ય કરવાનું હોય ત્યારે તેમના અવયવોને સ્વતંત્ર સ્વીકારશો કે અસ્વતંત્ર ?
ત્ર
(A) આ વિગેરે દીર્ધસ્વરો તેમજ ૬, પે, ઓ અને મોદીર્ધસ્વરોની નિષ્પત્તિમાં સર્વત્ર સ્વસ્વર રૂપ અવયવો વપરાયા છે. (B) ૠકારની નિષ્પત્તિમાં ત્રણ મત છે : (i) ૠ માં અડધી માત્રાવાળા ફ્વ્યંજનના ચાર ભાગ કરી તેમાનાં બે ભાગ લેવામાં આવ્યા છે, એટલે તેની પા માત્રા થઇ અને દોઢ માત્રા પ્રમાણ સ્વર છે. તેથી સમગ્ર ૠ ની પોણા બે માત્રા થઇ અને તે ઇષત્કૃષ્ટ આસ્યપ્રયત્નવાળો છે. (ii) દમાં અડધી માત્રાવાળો હૈં, એક માત્રાવાળો ૠ તથા અડધી માત્રા પ્રમાણ સ્વરનો ભાગ છે. તેથી તે બે માત્રાપ્રમાણ થયો અને તે સંવૃત્તતર આસ્યપ્રયત્નવાળો છે. (iii) ૠ માં બે ર્ સંભળાય છે, તેથી તેમની એક માત્રા અને સ્વરની દોઢ માત્રા છે. આમ તે અઢી માત્રાવાળો થયો.
આ ત્રણે મતે ‘ૠ’ સ્વર અને ર્ વ્યંજનના સમુદાયરૂપ છે. આ અંગે વિશેષથી જાણવા ‘નૃત ૠતૢ૦ ૧.ર.રૂ' સૂત્રની બુ. વૃત્તિ અને તેનું ન્યાસાનુસંધાન જોવું. જો કે અહીં ‘૧.૨.૩’ સૂત્રની બૃ. વૃત્તિમાં દર્શાવેલા ઉપરોક્ત ત્રણ મતો જ દર્શાવ્યા છે. બાકી પાણિનિ, શાકટાયન વિગેરે વ્યાકરણકારોના હજું પણ જુદા મતો છે, જે ‘પા.પૂ. ૬.૨.૨૦૧’‘શા૦ ૧.૨.૭૬' વિગેરે સૂત્રોથી જાણી લેવા.