Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan

View full book text
Previous | Next

Page 368
________________ ૨..૪૨ ३४७ શંકા - ખરેખર તો ‘અર્ધપૂર્વક પૂરણ: એવું સૂત્ર બનાવવું જોઇએ. કારણ પૂર્વ શબ્દ પૂર્વે કહ્યું તેમ ક્યારેક અવયવવાચક બનતો હોવાથી અર્ધશબ્દઃ પૂર્વ (માવિવ:) યસ્ય સ એવો અર્થ થવાથી 'મર્ધપૂર્વપર્વઃ પૂરણ:' જેવો જ અર્થ પ્રાપ્ત થતા કોઇ દોષ નહીં આવે અને લાઘવ થશે. સમાધાનઃ- પૂર્વ શબ્દનો ક્યારેક અવયવવાચક રૂપે પ્રયોગ થતો જોવા મળે છે, તેથી તમારા કથન મુજબ મઈપર્સમ શબ્દ સંખ્યાવત્ થવામાં તો વાંધો નથી, પરંતુ અર્ધ શબ્દ તો કઈfપપ્પત્ની પશ્ચમ વિગેરેનો પણ અવયવ હોવાથી પપત્ની પશ્ચમ વિગેરેને પણ સંખ્યાવત્ માનવાની આપત્તિ (અતિવ્યાતિ) આવશે. માટે અર્થપૂર્વપટ્ટઃ પૂર: સૂત્ર જ યુક્ત છે. (2) શંકા - ‘અર્ધપૂર્વઃ પૂર:' સૂત્રમાં પૂર્વ શબ્દ અવયવવાચક છે કે અનવયવવાચક ? જો તેને અવયવવાચક માનશો તો તમારે પણ પિપત્નીપઝમ વિગેરે સંખ્યાવત્ થવાની આપત્તિ આવશે. જો અનવયવવાચક માનશો તો પૂર્વે જણાવ્યા મુજબ પમ શબ્દ સંખ્યાવત્ થવાની આપત્તિ આવશે. માટે તમારું સૂત્ર પણ યુક્તિયુક્ત તો નથી જ. સમાધાન - સમાસમાં આઘઅવયવ અને ચરમઅવયવએમ બે ભાગ હોય છે. ત્યાં પૂર્વપશબ્દ સમાસના આઘઅવયવપદના વાચક તરીકે રૂઢ છે અને ઉત્તરપદું શબ્દ સમાસના ચરમ અવયવપદના વાચક તરીકે રૂઢ છે. આ શબ્દો સમાસના ગમે તે અવયવના વાચકરૂપે દ્ધ નથી. આમ પૂર્વપદ શબ્દનો પરિષ્કાર કરીએ તો તે આવો થશે – वृत्तिघटकपदाऽभिव्यक्तिक्षणध्वंसाऽधिकरणक्षणाऽवृत्तित्वसहितवृत्तिघटकपदाभिव्यक्तिक्षणप्रागभावाधिकरणक्षणवृत्तित्व વિશિષ્ટત્વ પૂર્વપરાપ્રતિપાદિત્વમ્ (જેવૃત્તિના ઘટક (અથવ) પ્રથમક્ષણે | દ્વિતીયક્ષણે - એવા પદની અભિવ્યક્તિ (ઉચ્ચારણ) ક્ષણના ધ્વસની ગર્વ નું ઉચ્ચારણ | પશ્ચમ નું ઉચ્ચારણ અધિકરણક્ષણમાં નવર્તતું હોય અને વૃત્તિનાં ઘટક એવા પદની પર્સમ શબ્દના ઉચ્ચારણ ગર્લ શબ્દના ઉચ્ચારણ અભિવ્યક્તિક્ષણના પ્રાગભાવની) અધિકરણક્ષણમાં વર્તતું ક્ષણનો (દ્વિતીયક્ષણનો)| ક્ષણનો (પ્રથમક્ષણનો) હોય તેવા પદને પૂર્વપદ કહેવાય.) અર્ધપમ વૃત્તિ સ્થળે ધારો પ્રાગભાવ. ધ્વસ. કે પ્રથમક્ષણે શબ્દ બોલાય અને દ્વિતીયક્ષણે પર્સમ શબ્દ બોલાય, તો ત્યાં ગર્ત શબ્દના ઉચ્ચારણવાળી પ્રથમક્ષણનો પર્સમ શબ્દના ઉચ્ચારણવાળી દ્વિતીય ક્ષણે ધ્વસ મળશે. (A) વસ્તુની ઉત્પત્તિ પૂર્વે વર્તતો તે વસ્તુનો અભાવ એ પ્રાગભાવ કહેવાય. પ્રાગભાવ અનાદિ-સાન હોય છે અને ન્યાયદર્શનમાં તેને કાર્યોત્પત્તિમાં કારણ તરીકે સ્વીકાર્યો છે. કુલાલ, ચક, ચીવર, મૃપિંડ આદિ સકલ કારણના સમવધાનને લઇને એકવાર ઘટની ઉત્પત્તિ થયા પછી પુનઃ તે સકલ કારણોના સમવધાનને લઇને ઘટોત્પત્તિ કેમ નથી થતી?' કારણ ત્યાં પ્રાગભાવ નામનું કારણ ગેરહાજર હોય છે. ઘટોત્પત્તિ થતા જ તેનો અનાદિકાલીન પ્રાગભાવ નાશ પામે છે.

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484