Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૪૮
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન તેથી દ્વિતીયક્ષણ અર્ધપમ વૃત્તિના ઘટક પદ્ધ શબ્દના ઉચ્ચારણવાળી પ્રથમક્ષણનાધ્વંસનું અધિકરણક્ષણ બની અને તે ક્ષણે બદ્ધ શબ્દ અવિદ્યમાન છે. વળી પ્રથમક્ષણે વૃત્તિના ઘટક પર્સમ શબ્દની ઉચ્ચારણક્ષણ એવી દ્વિતીયક્ષણનો પ્રાગભાવ છે. તેથી પ્રથમક્ષણ તાદશ દ્વિતીયક્ષણના પ્રાગભાવનું અધિકરણ બની અને તે ક્ષણે મર્દૂ શબ્દ વિધમાન છે, આમ નર્તપશ્ચમ સ્થળે ગદ્ધશબ્દમાં પૂર્વપદનું પરિષ્કૃત લક્ષણ ઘટમાન થવાથી તે રૂઢિથી પૂર્વપદ ગણાવાથી મર્તશ્ચિમ વિગેરે શબ્દોનો ‘સદ્ધપૂર્વક પૂર' આવા આ સૂત્રના ઉદ્દેશ્યરૂપે સંગ્રહ થશે અને પ્રિન્ટર્વપશ્ચમ વિગેરે શબ્દોનો સંગ્રહ નહીં થાય. કેમકે ત્યાં વર્તતો નર્ત શબ્દ વૃત્તિના ઘટક પત્ની શબ્દના ઉચ્ચારણવાળી પ્રથમક્ષણના ધ્વસના અધિકરણ દ્વિતીયક્ષણે વૃત્તિ (વિદ્યમાન) છે, અવિદ્યમાન નહીં, તેથી ત્યાં પૂર્વપદ્ શબ્દના પરિસ્કૃત લક્ષણનો પૂર્વાશ ઘટમાન થતો નથી. પૂર્વપદ્ શબ્દનો સમાસના ગમે તે અવયવના વાચકરૂપે દ્ધ હોત તો મર્દ શબ્દ છે અથવા જેનો એવા પૂરણપ્રત્યકાન્ત શબ્દમાં આ સૂત્રથી સંખ્યાવનો અતિરેશ થતા પિપૃદ્ધપશ્ચમ વિગેરે શબ્દસ્થળે આ સૂત્રથી સંખ્યાવનો અતિદેશ વારી ન શકાત.
શંકા - પિપત્નદ્ધપશ્ચમ શબ્દનો ઘટક મર્દ શબ્દ તે વૃત્તિના ઘટક પર્સમ શબ્દના ઉચ્ચારણક્ષણના (તૃતીયક્ષણના) પ્રાગભાવની અધિકરણએવી દ્વિતીયક્ષણે વર્તવા છતાં પણ તેવૃત્તિના ઘટક પિપત્ની શબ્દના ઉચ્ચારણક્ષણના (પ્રથમક્ષણના) ધ્વસની અધિકરણ એવી દ્વિતીયક્ષણે અવૃત્તિ (અવિદ્યમાન) ન હોવાથી તેમાં પરિષ્કૃત પૂર્વપદન હોવાથી આખા ઉપસ્થિર્વપશ્ચમ શબ્દને વિશે આ સૂત્રથી સંખ્યાવત્નો અતિદેશવરાવા છતાં ગદ્ધપિત્નીપર્મ શબ્દને તે નિર્દેશ વારી નહીં શકાય, કેમકે ત્યાં પણ ગર્વ શબ્દમાં પરિષ્કૃત પૂર્વપદ–છે જ.
સમાધાનઃ- જેવૃત્તિને લઈને પ્રત્યય કે સમાસ કરવો ઈટ હોય તે જવૃત્તિને લઇને જે અદ્ધ શબ્દમાં પૂર્વપદત્વની પર્યામિ હોય તો આ સૂત્રથી સંખ્યાવનો અતિદેશ કરવો ઈષ્ટ છે. અપપ્રત્ય: શ્ચિમ = અદ્ધપપ્પત્ની પશ્ચમ: વૃત્તિ સ્થળે ‘પષ્ટચયના છેષે રૂ.૨.૭૬' સૂત્રથી પિપત્ની અને પંચમ શબ્દ વચ્ચે સમાસવૃત્તિ થઇ છે. અહીં પૂર્વપદત્વની પર્યાતિ આખા મર્તપિપત્ની શબ્દમાં છે, તેના અંશ મર્હશબ્દમાં નહીં. માટે અહીંક્ત ગર્લ શબ્દ પૂર્વપદ રૂપે પ્રાપ્ત ન થતા આ સૂત્રથી માપત્નીપર્સમવૃત્તિને સંખ્યાવનો અતિદેશ ન થતા પ્રત્યય અને સમાસ થઇ શકશે નહીં. આશય એ છે કે સમાપ્રકરણના સૂત્રોમાં એક પ્રથમાન્ત પદ અને એક તૃતીયાન્ત પદ પ્રાપ્ત થશે જ. દા.ત. ષષ્ઠયત્નાશ્કેવે” સૂત્રના ષષ્ટી અને પૂર્વથી અનુવર્તમાન નાના પદો. ત્યાં પ્રથમો પ્રા રૂ..૨૪૮' સૂત્રથી સમાપ્રકરણના સૂત્રમાં જે પદ પ્રથમાન્ત બતાવ્યું હોય તેનાથી જણાતો શબ્દ સમાસમાં પૂર્વાદરૂપે મૂકાય છે. “ષષ્ઠયના ' સૂત્રમાં ઉષ્ઠ પદ પ્રથમાના હોવાથી પિપલ્યા: પશ્ચમ = ગજપત્નીઝમ: સ્થળે તેનાથી જણાતોષજ્યન્ત મપિપત્ની શબ્દ સમાસમાં પૂર્વાદરૂપે સ્થપાય છે અને પમ શબ્દ ઉત્તરપદ રૂપે સ્થપાય છે. આ સમાસવિધાયક સૂત્રના પ્રથમાન્ત પદથી પૂર્વપદ રૂપે પ્રાપ્ત થતો શબ્દ પૂર્વપદત્વના પર્યાપ્તિ-અધિકરણરૂપે ગ્રહણ કરવાની વિવેક્ષા છે અર્થાત્ તે અખંડ ગ્રહણ કરવાની વિવેક્ષા છે. તેથી પ્રસ્તુતમાં ઘણી પદથી પૂર્વપદરૂપે