Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૯૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (સાર્થક હોવાથી) તે અર્થને ખેંચી લાવશે. તથા અહીં સૂત્રમાં વિપA) શબ્દ અધ્યાહાર હોવાથી પ્રખ્યા નું તાત્પર્ય પદ્મચર્થાત્ વિષયમાન: હોવાથી બૃહદ્રુત્તિમાં એ શબ્દથી ઉલ્લેખ છે. આના કારણે જ ક્યાંક મનાવેઃ ૨.૪.૬' ઇત્યાદિ સ્થળે ષષ્ઠી વિભક્તિનો નિર્દેશ હોવા છતાં પણ પંચમર્થનો ત્યાં અવિરોધ હોવાથી (અર્થાત્ “મનાદિથી પરમાં મામ્ પ્રત્યય થાય છે આમ પંચભ્યર્થને અવિરોધ હોવાથી) અનાદિ નામને પ્રત્યય થવામાં અવિરોધ છે.
(2) પંચમર્થથી વિધીયમાન જે હોય તે કાં તો વર્ણ હોય કે વર્ણનો સમુદાય હોય. વર્ણ કે તેનો સમુદાય શ્રવાણનો વિષય બનતો હોવાથી શક્યતે રૂત્તિ શબ્દઃ વ્યુત્પત્તિ પ્રમાણે તેને અહીં બ્રવૃત્તિમાં ‘શઃ' એમ કહી ઉલ્લેખ્યો છે.
(3) તે તે સૂત્રમાં મન્ત શબ્દના ઉચ્ચારણ પૂર્વક જેનું વિધાન કરવામાં આવ્યું હોય તે આ સૂત્રથી પ્રત્યય સંજ્ઞાને નથી પામતો. જેમકે ‘વિત: સ્વરશ્નોત્ત: ૪.૪.૧૮' સૂત્રમાં – આગમનું વિધાન મા શબ્દ વાપરી કર્યું છે, તેથી તે પ્રત્યયસંજ્ઞા નથી પામતો. જો ત્યાં મન્ત શબ્દ ન મૂક્યો હોત તો ત્યાં સ્વરન્ પદ પંચમ્યન્ત હોવાથી
ને આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થાત અને તેથી ટુન (૬) ધાતુને વિત: વરી' સૂત્રથી થયેલો ? પ્રત્યય ગણાવાથી તેનાથી પરમાં બીજા પ્રત્યય ઉત્પન્ન ન થઈ શકવાથી અનન્ત વિગેરે ક્રિયાપદોની સિદ્ધિ ન થઇ શકત.
શંકા :- તમારે આ સૂત્રની સ્પષ્ટ રચના કરવી જોઈએ કે તે તે સૂત્રમાં પંચમન્તથી પરમાં જે આગમ સિવાયનાનું વિધાન કરાય, તે કોઈ અન્યના સ્થાને ન થયો હોવો જોઇએ, અર્થાત્ તે કોઈના આદેશ સ્વરૂપન હોવો જોઇએ તો તે પ્રત્યય સંજ્ઞક થાય છે.” જો આવી સ્પષ્ટતા સૂત્રમાંન કરવામાં આવે તો પાદુ યુવિમવત્યે વાવે ૨.૪.૨૨' સૂત્રથી ગુખત્-સ્મ ના વરૂ આદિ જે આદેશ કરવામાં આવે છે, તેમનું પણ ત્યાં પંચમ્યન્ત પાત્ પદથી પરમાં વિધાન કરવામાં આવ્યું છે અને તેઓ આગમ સિવાયના છે. તેથી તેમનામાં આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા પ્રાપ્ત થશે. એવી રીતે પોત: પાન્ત 8.ર.ર૭' સૂત્રમાં પણ પંચમ્યા હોત(પદને અંતે વર્તતા -ગો થી પરમાં) પદથી પરમાં જ ના લોપનું વિધાન કર્યું છે અને તે આગમ સિવાયનો છે. તેથી લોપને પણ આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા થવાની આપત્તિ આવશે. હવે પ્રત્યયસંજ્ઞાને પામનાર સાદિ, , મા, સ વિગેરે બધા પ્રત્યયોને ભેગા કરી આ સૂત્રથી પ્રત્યયસંજ્ઞા કરવામાં આવે તો ઉપરોક્ત કોઇ સ્થળે પ્રત્યય સંજ્ઞાની અતિવ્યામિ ન થાય. છતાં આ રીતે સૂત્રમાં બધા પ્રત્યયોને બતાવવામાં ઘણુંમાત્રાગૌરવ થાય. હવે જો ગૌરવને દૂર કરવા આ સૂત્રને પ્રત્યયઃ' આવુંરચીને અધિકારસૂત્ર રૂપે સ્વીકારવામાં આવે તો પ્રકૃતિ, ઉપપદ અને ઉપાધિને વિશે પણ પ્રત્યયસંજ્ઞા થવાનો દોષ આવે. જેમકે ‘પ્રત્યયઃ'આવા સૂત્રમાં કોને પ્રત્યયસંજ્ઞા થાય છે તેની સ્પષ્ટતા ન કરી હોવાથી 'પ્તિનો રૂ.૪.' સૂત્રમાં ગુન્ (A) સૂત્રમાં પશ્ચમી શબ્દને પગા. એ પ્રમાણે પંચમી વિભકિત કરી હોવાથી અહીં વિપશબ્દ અધ્યાહાર છે, નિર્દિષ્ટ
શબ્દ નહીં. જો નિર્વિષ્ટ શબ્દનો અધ્યાહાર સૂત્રકારને ઇષ્ટ હોત તો ત્યાં તૃતીયા વિભકિતનો પ્રયોગ કરત. જેમકે ‘પયા નિષ્ટિ પર ૭.૪.૨૦૪', અહીં તૃતીયા વિભકિત કરી છે.