Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
१.१.३९
_૩૧૫ સૂત્રથી કર્મધારય-પુરુષ સમાસથતા પિશબ્દનોલોપ થવાથી વિશ, દશવિગેરે પ્રયોગ સિદ્ધ થશે. (A) વંશતિ વિગેરે શબ્દસ્થળે પણ ‘ધિવા વિશતિ= વંતિઃ' આ રીતે સમાસ કરવો. અથવા હક થી નવ સુધીના શબ્દોનો જ આ રીતે દ્વન્દ્રસમાસ નથી થતો. તેથી વંતિઃ અહીંન્દ્રસમાસ કરવામાં પણ કોઈ વાંધો નથી. તેમાં “વિશ વિંતિ = વિંતિઃ' આમ ઇતરેતરન્દ કરવામાં આવે તો એકવીસ” આ સંખ્યા સમૂહમાં રહેલ એકત્વની અપેક્ષાએ એકવચન કરવું, પણ ‘એક’ અને ‘વીસ' આ બે સંખ્યામાં રહેલ ફિત્વની અપેક્ષાએ દ્વિવચન ન કરવું. જો 'ક વિશતિત્યનો સમાહાર: = પવિત:' આમ સમાહારદ્રન્દ કરવામાં આવે તો “વિશOાદ: શતાત્ દ્વ સા રોચ્ચે જિમેરો: (નિ. સ્ત્રીનિ પ્ર સ્નો ૮) આ વચનથી એકવચનાન્ત સમાસનો પ્રયોગ સ્ત્રીલિંગમાં કરવો, પરંતુ સમાહારના કારણે નપુંસકલિંગમાં પ્રયોગ ન કરવો.
ટૂંકમાં આ આખી વાતનો સાર એટલો કે વિતિ વિગેરે શબ્દો સંખ્યા અને સંખ્યય બન્નેમાં વર્તે છે. તેમાં સંખેયમાં વર્તતા એકસરખા સંખ્યાવાચક શબ્દોનો એકશેષવૃત્તિ કે કુન્દસમાસ નથી થતો. જેમકે વિગ્રહને લઈને જો આમ એકશેષ નહીં થાય અને જો આમન્દસમાસ પણ નહીંથાય. સંખ્યામાં વર્તતા એકસરખા વિંતિ વિગેરે શબ્દોનો એકશેષ થશે. આ વાત અમે પૂર્વેકહી ચૂક્યા છીએ. સંખ્યયમાં વર્તતા એકસરખાન હોય તેવા સંખ્યાવાચક શબ્દોનો સરવાળાના તાત્પર્યથીન્દ્રસમાસ થતો નથી. જેમકે ‘ક્ર-દિમાત્રા: નુતા:' (૧+૨ = ૩માત્રાવાળા પ્લત) આમ ન થાય, પણ સરવાળાનું તાત્પર્ય ન હોય તો થાય છે. જેમકે -દિ-ત્રિમાત્રા હસ્વ-તીર્ઘ-સ્તુતા:' આમ થાય.
‘વિંશતિ વિગેરે શબ્દો તથા દિ વિગેરે શબ્દો સંખ્યા (ધર્મ) માં જ વર્તે છે, સંખ્યય (ધર્મ) માં નહીં.” વિગેરે પણ મતાંતરો છે. તો પણ તેઓ પ્રસ્તુતમાં ઉપયોગી ન હોવાથી તેમની વિચારણા કરવામાં નથી આવતી.
(4) “આ , f૬ વિગેરે સંખ્યા ક્યાંથી જાણવી? તેનો જવાબ બ્રવૃત્તિમાં નોકસિદ્ધા' એમ કહીને આપે છે. જેમ ધટ, પટ વિગેરે શબ્દો લોકમાં ઘડો, કપડું આદિ પદાર્થના બોધક રૂપે પ્રસિદ્ધ છે, તેમ એકત્વઆદિ સંખ્યાના બોધક રૂપે આદિ શબ્દો પણ લોકમાં પ્રસિદ્ધ છે.
(5) તિ પ્રત્યયાત્ત અને મા પ્રત્યયાન્તનામ રક્ષવ થાય છે, એમ સૂત્રકાર કહે છે, ત્યાં સર્ણવત્ એટલે શું? વત્ પ્રત્યય સદશતા’ ને જણાવે છે, તો અહીં કઇ સદશતા લેવી?
ત્યાં સમજવું કે સૂત્રકારને ક્રિયાગત સદશતા અભિપ્રેત છે. અર્થાત્ સંખ્યાવાચક શબ્દમાં જે પ્રક્રિયા (કાર્ય) (A) પાણિનિવ્યાકરણના ચાર્ગે ૬ ૨.૨.૨૮ સૂત્રના મ.ભાષ્યમાં આ વાત સિદ્ધ ધાન્તા ક્યા ક્યા
સમાનધરાડપિરેષિનોપશ (વાર્ત ર૫) વાર્તિકથી સિદ્ધ કરી છે. તેનો અર્થ “અપ શબ્દ અંતવાળી સંખ્યા અન્ય સંખ્યાવાચીની સાથે સમાસ પામે છે' આ વાત સમાનાધિકરણ પ્રકરણમાં કહેવી જોઈએ અને અધિક શબ્દનો લોપ' પણ કહેવો જોઈએ.”