Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસને
=
પરંતુ આ મતમાં ત્રયો માળા યસ્ય ત્રિમા:, ચત્તારો મા યસ્ય = ચતુર્માન્ત: આ ક્રમે બનતા ત્રિમાળ, ચતુર્મુળ આદિ શબ્દો પણ સંખ્યાવાચક બનવાની આપત્તિ આવે આ વાત વિચારવી જોઇએ. કેમકે આ મતે ત્રિમા આદિ શબ્દો પણ રૂઢિશક્તિ અને યોગશક્તિથી યુક્ત ગણાશે અથવા રૂઢિશક્તિથી યુક્ત એવી જ અકૃત્રિમ સંખ્યાનું ગ્રહણ કરવાનો આગ્રહ નથી રખાતો ।।૪૨।।
૩૪૦
અદ્ધપૂર્વક પૂરળ: ।।૨૪૨૫
कप्रत्यये
बृ.वृ.–समासावयवभूते पदे पूर्वपदमुत्तरपदं चेति प्रसिद्धिः, अर्द्धपूर्वपदः पूरणप्रत्ययान्तः शब्दः समासे च विधातव्ये संख्यावद्भवति । अर्धपञ्चमकम्, अर्धपञ्चमशूर्पम् ।।४२।।
સૂત્રાર્થ :
:
અર્ધ જેમાં પૂર્વપદ હોય અને પૂરણપ્રત્યયાન્ત શબ્દ જેમાં ઉત્તરપદ હોય, તે નામ જ પ્રત્યય કે સમાસ કરવાનો પ્રસંગ હોય ત્યારે સંખ્યાવત્ થાય છે.
સૂત્રસમાસ :- પૂર્વ ચ તત્વવું = = પૂર્વપલમ્ (વર્ષ.)। અર્જુમ્ તિ પૂર્વપદ્ યસ્મિન્ સ = અર્ધપૂર્વપદ્ઃ (વહુ.)।
વિવરણ – (1) શંકાઃ- સૂત્રકાર ‘અર્થાત્ પૂરઃ ’ એવું સૂત્ર બનાવત તો લાઘવ થાત. તેવું સૂત્ર બનાવતા 'પન્નુમ્યા નિર્વિષ્ટે પરસ્ય ૭.૪.૨૦૪' પરિભાષાથી ‘અર્ધ શબ્દથી અવ્યવહિત પરમાં રહેલા પૂરણ પ્રત્યયાન્ત શબ્દ સંખ્યાવત્ થાય છે’ આવો અર્થ પ્રાપ્ત થાત. તેથી અર્ધપક્રમ યત્ર તવું = અર્ધપશ્ચમમ્ અને અર્ધપગ્રમેન ીતમ્ એ અર્થમાં સમાસ પામેલ અર્ધપશ્ચમ નો ઘટક પન્નુમ શબ્દ સંખ્યાવત્ થવાથી વ પ્રત્યય કે સમાસ થઇ શકત.
સમાધાનઃ- તમે કહ્યું તેમ અર્ધપગ્રમેન ઋીતમ્ અર્થમાં અર્ધપગ્રમ શબ્દ સમાસ પામેલો હોવાથી, તેનો ઘટક પદ્મમ શબ્દ સંખ્યાવસ્ થતા તેને પ્રત્યય કે સમાસ થવાથી ક્રમશઃ અર્ધપશ્ચમમ્, અર્ધપગ્રમશૂર્પમ્ એવા યથાર્થ પ્રયોગ સિદ્ધ થઇ શકત. પરંતુ અર્ધન પદ્મમેન શ્રીતમ્ અર્થમાં વ પ્રત્યય કે સમાસ કરવામાં વાંધો આવત. કારણકે ત્યાં અર્જેન પશ્ચમેન એ રીતે વજ્જન શબ્દ સમાસનો અનવયવ હોવા છતાં સંખ્યાવસ્ થતા પશ્ચમમ્, પદ્મમજૂર્વમ્ એવા અનિષ્ટ પ્રયોગ થવાથી અતિવ્યાસિ^ દોષ આવત, માટે ‘અર્થાત્ પૂરળઃ ' સૂત્ર બનાવવું યોગ્ય નથી.
ખરૂં કહીએ તો ‘અર્ધાત્ પૂરĪ: '(B) આવું સૂત્ર બનાવીએ તો અર્ધપશ્ચમ આવો સમાસ થવા છતાં ય ફક્ત પશ્ચમ શબ્દ જ સંખ્યાવત્ થાય. તેથી ક્રીતાર્થક જ પ્રત્યય ઞર્ષપદ્મમ શબ્દથી પરમાં ઉત્પન્ન ન થઇ શકવાનો પણ દોષ આવે. તેથી (i) અર્ધપદ્મમમ્ અને (ii) અર્ધપદ્યમચૂર્વમ્ એવા યથાર્થપ્રયોગ પણ સિદ્ધ નહીં થઇ શકે. તે ક્રમશઃ આ રીતે –
(A) અલક્ષ્યમાં લક્ષણનું જવું તે અતિવ્યાપ્તિ દોષ છે.
(B) સર્ષ થી પરમાં રહેલ પૂરણ પ્રત્યયાંત નામ સંખ્યાવત્ થાય છે.